________________
।। બંદમ òિસ્
સાતમા પરિચ્છેદની અંદર જે જે અધિકારા લેવામાં આવ્યા છે તેઓમાં પ્રથમ સમ્યકત્વ અધિકારને સ્થાન આપીને તે પછી બીજા અધિકારોને સ્થાન આપવામાં આવ્યું છે. કાઇ પણ ગ્રંથ્રુ રચવાના અને તે દ્વારા ઉપદેશ આપવાના મુખ્યત્વે ત્રણ હેતુએ હાયછે. એક તે અધમ મળે ચડી ગયેલાં મનુષ્યને તે માર્ગથી પાછાં વાળી લેવાં, બીજો હેતુ એ છે કે નિરૂÜમી અને નિરૂત્સાહુ બની એસી રહેલાં મનુષ્યને છ-કલ્યાણના માર્ગ તરફ્ આગળ વધારવા અને ત્રીજો હેતુ એ છે કે કલ્યાણના માર્ગમાં આગળ વધેલાં મનુષ્યે કઇપણ કારણથી બુદ્ધિની વિકળતામાં સાઇ તે માર્ગમાથી પાછાં વળી અકલ્યાણુના અધ્રમ મા` તરફ ગતિ કરે નહિ. ખરી રીતે જોતાં આ ત્રણે હેતુએ પરસ્પર એવા સંબદ્ધ છે કે તેએની સંખ્યા ત્રણની ગણવાને બદલે તે એકજ હેતુ છે એમ પણ કહી શકાય અને તેને એવું નામ આપી શકાય કે મનુષ્યને કલ્યાણના માર્ગ ઉપર સ્થાપવાં. આ હેતુની સ્થિતિને માટે સવ` શાસ્ત્રકારો અને સ ઉપદેશકની પ્રવૃત્તિ હાવી જોઇએ, એ પ્રમાણે સમ્યકત્વની સિદ્ધિમાટે સીધી રીતે તેના તરફ્ ચ કરાવનારા ભિન્ન ભિન્ન અધિકારો લઈ એ પરિચ્છેદ્મની સમાપ્તિ કરવામાં આવી છે. એમાંના મુખ્ય વિષયરૂપ સમ્યકત્વની સિદ્ધિ થાય તે દેવટ મેક્ષસુખની પ્રાપ્તિ થાયછે એમ પતાવવા છેવટ મેાક્ષસુખ અધિકાર લેવામાં આણ્યે. પરંતુ સંસારમાં મેાક્ષસુખની આડે આવરણેા એટલાં બધાં છે કે મેાક્ષસુખને અધિકારી થવા લાગેલા પુરૂષ પણ જો મિથ્યાત્વવશ થાય તે ત્યાંથી ગખડી પડી વળી ચારાંશીના ફેરામાં પડેછે એટલામાટે એવા અધિકારીએ અને એવા અધિકારી થવામાટે અન્ય સર્વ મનુષ્યએ પણ ક્યાં ક્યાં સાવચેત રહેવા જેવું છે તથા કેવી રીતે પોતે આગળ વધવામાં અશક્ત ન અને તે માટે સંભાળ રાખવાની છે. કઇ ખાખતે ધક્કા મારી સંસારસમુદ્રમાં ડૂબાવનારી છે અને કઈ કઈ મામતે તારી લેનારી–બચાવી લેનારી છે. એ સઘળું ધ્યાનમાં રાખવાસારૂ આ અષ્ટમ પરિચ્છેદ્ઘમાં જૂદા જૂઠ્ઠા અધિકારો લેવામાં આવ્યા છે.
૨૩