________________
પરિચ્છેદ.
મિથ્યાત્વ અધિકાર.
અવિનાશી સુખનું ઉત્તમ સાધન, બયા (૨ થી ૬)
देहिं दाणवेहिं ण सुउ मरणा उरुक्लिओ कोवि । दिढकयजिणसम्मत्ता बहुविह अजरामरंपत्ता ॥ २ ॥
૧૯
દરેક જીવને સ` ભય કરતાં મરણુ ભય વધારે કઠિન જણાય છે, તેના નિવારણમાટે કુદેવાની પૂજા કરેછે, પણ તે કુદવા મૃત્યુને નાશ કરવાને સમ નથી, માટે કૂદેવાનું પૂજન કરવું તે નિષ્ફળ છે. તેથી રાગદ્વેષથી રહિત સત્ત અર્હુિત દેવ ઉપર શુદ્ધ શ્રદ્ધા રાખવાથી (સેવા કરવાથી ) મેક્ષની પ્રાપ્તિ થાયછે. એટલે ત્યાં જીવ અવિનાશી સુખ ભોગવેછે. એ ઉપરથી એમ સમજાયછે કે જિનેન્દ્ર ભગવાન્ મરણુભયનું નિવારણ કરી શકે છે. ૨.
મિથ્યાત્વના મહિમા.
जह कोबिसारतो सिज्जमाणो विमण्णए हरसं ।
तह मिच्छसिया गय पि ण मुण्णन्ति धम्मतिहिं ॥ ३ ॥
જેમ કાઇ વેશ્યાસક્ત પુરૂષ તીવ્રરાગના ઉદયથી પેાતાના ધનને છેતરીને કાઇ વેશ્યા લઈ જાયછે તેા પણ આનંદ માનેછે તેમ જીવ મિથ્યા વેષધારીએવડે છેતરાવાથી પેાતાના ધર્મરૂપી ધનને નાશ થાયછે તે જાણતા નથી. ૩.
ધર્મની ખરી ઓળખાણુ,
लोयपवाहे सकुलकम्मंमि जो दू मूढ धम्मुत्ति । तामिच्छाविधम्मो धकाइ अहम्मपरिवाडी ॥ ४ ॥
હે મૂઢ! જો લાકની ચાલતી રૂઢિ પ્રમાણે અથવા કુળની પરંપરા પ્રમાણે ધમ ગણાતા હોય તે મ્લેચ્છ કુળમાં હિંસા થાયછે તે હિંસા ો ધર્મ તરીકે સ્વીકારવામાં આવે તેા પછી અધમ કાને કહેવા? માટે આવા કારનેલીધે લેાકઢિથી કે કુળ પરંપરાથી ધમ માનવા નહિ પણ શુદ્ધ ધર્મ તા જિનભગવાને કહેલ હાય તેજ ગણાય છે. કદાચ પેાતાના કુળમાં સત્યસ્વરૂપ જૈનધર્મ પાળવામાં આવતા હોય અને તે કુળની પરંપરાને લીધે તે જૈનધર્મોનું સેવન કરવામાં આવે તે તે વિશેષ ફળદાતા નથી, માટે જિનાગમને અનુસરી પરીક્ષાપૂર્વક નિર્ણય કરી જૈનધમ ધારણ કરવા જોઇએ, ૪,