________________
0િ0ઝજિAિશિ0િ9089
- *બારી. -
S
JિJહJOGAJJ
Gહાજીહ
वसन्ततिलका. कल्याणमस्तु शिवमस्तु धनागमोस्तु,
दीर्घायुरस्तु सुतजन्मसमृद्धिरस्तु । वैरिक्षयोऽस्तु, नरनाथ सदा जयोस्तु,
युष्मतकुले च सततं जिनभक्तिरस्तु ॥१॥ હે નરનાથ (ભવ્યજીવ) ! તમારા કુળમાં કાયમ કલ્યાણ હે, શિવપદ હે, લક્ષ્મીનું આગમન હે, દીઘયુષ છે, સમૃદ્ધિની સાથે પુત્રજન્મ હો, (કામ, ક્રોધ, લેભ વિગેરે) વૈરિને ક્ષય હે, સર્વ ઠેકાણે સદા જય છે અને હંમેશાં જિનભક્તિ છે. ૧. તથા
શાર્દૂલ્હવિત્રીડિત. दीर्घायुभव वृत्तवान् भव भव श्रीमान् यशस्वी भव,
प्रज्ञावान् भव भूरिसखकरुणादानैकशौण्डो भव । भोगाढ्यो भव भाग्यवान् भव महासौभाग्यशाली भव, प्रौढश्रीव कीर्तिमान् भव सदा विश्वोपजीव्यो भव ॥२॥
વાસુપિI. હે (ગ્રંથમનનકર્તા ઉત્તમ જીવ!) પ્રભુ ભજન કરવાને દીર્ધાયુવાળ થા, શુભ ચારિત્રવાન હે, ધનાઢ્ય હે, યશસ્વી છે, સાર અને અન્ય સારના વિવેકની બુદ્ધિવાળે છે, પુષ્કળ સત્વ, કરૂણા અને દાનમાં અગ્રેસર હે, ઉત્તમ પ્રકારના ભેગને વિલાસી હે, શુભ પ્રારબ્ધવાન , સર્વની પ્રીતિનું પાત્ર છે, અનેક પ્રકારની લક્ષ્મી અથવા મોટા માહામ્યવાળે (સમૃદ્ધિ) વાળે છે, (મોક્ષપુરી) માં જવાની કીર્તિવાળે હે (અને ટુંકામાં કહીએ તો) આખા જગના હમેશાં આધારરૂપ હે. ૨.
| વીર વીતરાગાર નમઃ |
=Js9%
* શ્રીવીરપ્રભુનું માતા ત્રિશલાના ઉદરમાં આગમન થયું તે પ્રસંગે માતાને ચંદ સ્વમ પ્રાપ્ત થયાં તે ઉપરથી સીધારથ રાજાએ અષ્ટાંગ નિમિત્તીઓને બોલાવ્યા અને
તે શુભ અવસરે ભવિષ્યવેત્તા નિમિત્તીઓએ રાજાપ્રતિ શુભ આશીર્વાદ છે 28 અને તેનું ફળ ચાખવા આ ગ્રંથનું મનન કર્તા પુરૂષને જવામાં આવે છે.