________________
પરિ
મિથ્યાત્મ-અધિકાર,
મિથ્યાત્વીને માક્ષસુખના ભાગ પ્રાપ્ત થતા નથી.
अबैतु शास्त्राणि नरो विशेषतः, करोतु चित्राणि तपांसि भावतः । अतत्त्वसंसक्तमनास्तथापि नो, विमुक्तिसौख्यं गतबाधम ।। २३ ।। તત્ત્વમાં (યથાર્થ જ્ઞાનમાં) જેનું મન આસક્ત નથી એવા મનુષ્ય શાઆનું જ્ઞાન મેળવે અને વિશેષે કરીને વિચિત્ર પ્રકારનાં તા ભાવથી કરે, તેપણ તે પીડારહિત માક્ષના સુખને લાગવી શકતા નથી. ૨૩.
મિથ્યાસૃષ્ટિ જીવને ઉપદેશ આપીએ તાપણ તે જિનશાસનને અંગીકાર કરતા નથી.
૧૮૫
विचित्रवर्णाश्चितचित्रमुत्तमं यथा गताक्षो न जनो विलोकते । प्रदर्श्यमानं न तथा प्रपद्यते, कुदृष्टिजीवो जिननाथशासनम् ॥ २४ ॥
આંધળા મનુષ્ય જેમ વિચિત્ર વર્ણો (ગા) થી શાભાયમાન એવા ઉત્તમ ચિત્રને જોઈ શકતા નથી તેમ કુદૃષ્ટિવાળા જીવ તત્ત્વને અતાવવામાં આવે તે પણ શ્રીજિનનાથ ભગવાનના શાસનને પામી શકતા નથી (જોઈ શકતા નથી). ૨૪.
અભવ્યમાણી મિથ્યાત્વને છેડી શકતાજ નથી.
अभव्यजीवो वचनं पठन्नपि, जिनस्य मिध्यात्वविषं न मुञ्चति । यथा विषं रौद्रविषोऽपि पन्नगः, सशर्करं चारुपयः पिवन्नपि ॥ २५ ॥
જેમ ભયંકર ઝેરવાળા સર્પ સાકરવાળુ દૂધ પીતા હાય તાપણુ ઝેર તજતા નથી તેમ અભવ્ય એવા જીવ જિનેશ્વર ભગવાનના વચન (શાસ્ત્ર) ને ભણતા હોય તાપણુ મિથ્યાત્વરૂપી ઝેર છોડતા નથી.
સારાંશ—અભવ્ય પ્રાણીમાં મિથ્યાત્વ અનાદિ અનંત ભાગે રહેલું હાયછે તેથી તે (અભવ્ય પ્રાણી) શાસ્ત્ર ભણે તેપણ તેનું મિથ્યાત્વ જતું નથી. ૨૫.
કુતત્ત્વને કાણુ રસાયન (સુમધુર ) માનેછે ?
अलब्धदुग्धादिरसो रसावहं, तदुद्भवो नम्बर कृमिर्यथा । अदृष्टजैनेन्द्रवचोरसायनस्तथा कुतत्त्वं मनुते रसायनम् ॥ २६ ॥ જેને દૂધ વગેરે રસાની પ્રાપ્તિ થયેલી નથી એવા કટુ પઢામાંજ ઉત્પન્ન થયેલ જીવડા જેમ લીંમડાના રસને રસાવહુ (અત્યન્ત મધુર) માને
૨૪