SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે. અભક્ષ્યદેષ-અધિકાર. . ૨૩૪ यदि मापीठं स्यादुपरि सकलस्यापि जगतः, प्रसूते सत्वानां तदपि न वधः कापि मुकृतम् ॥६॥ सिन्दूरप्रकर. જે પાણીમાં પત્થર તરે, સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, અગ્નિ ઠંડા (બરફ) થાય, ભૂમંડળ આખા જગતની ઉપર (અધર લટકતું) રહે, તે પણ પ્રાણીની હિંસા કેઈ કાળે પુણ્યદાયક બની શકે નહિ. (અર્થાત્ પત્થર વિગેરે પાણીમાં તરી શકે નહિ. કદાચ દેવબળથી તરી શકે, એટલે અશક્ય શક્ય થાય, પણ જીવહિંસા ધર્મરૂપ બને નહિ.) ૬. - હિંસાથી મનુષ્યને હાનિજ છે પણ લાભ નથી તેમજ અભક્ષ્યભક્ષણમાં પણ દેષ રહેલે છે તેતરફ આ હિંસફળ અધિકાર લઈને ધ્યાન ખેંચવામાં આવ્યું છે. ભુજ , સમસ્યો-વાર. - તે ભૂતળમાં જે પદાર્થો અભક્ષ્ય (ભક્ષણ ન કરવા ગ્ય) છે તેને સુ જી . પુરૂષે ત્યાગ કરવો જોઈએ. કારણકે તે અમેધ્ય (અપવિત્ર) પદાથેંના ભક્ષણથી મનુષ્ય બન્ને લેકના સુખથી ભ્રષ્ટ થાય છે. એટલે અહીં. પણ રોગ વિગેરેથી પીડા પામે છે અને મરણ પછી પણ અનેક નરકની પીડાઓ ભેગવે છે. માટે તે સંકટમાંથી બચવું હોય તે આ અધિકારમાં દર્શાવેલાં કંદમૂળ, શાક આદિને ત્યાગ કરવો ઈત્યાદિ બાબત જરૂર જ્ઞાતવ્ય હોવાથી આ અધિકારને ઉલ્લેખ કરવામાં આવે છે. * ગળીનું વાવેતર કરનાર તથા મૂળાનું ભક્ષણ કરનારને દોષ. મનુષ્ટ્રમ્ (૧ થી ૫). नीलिकां वापयेधस्तु, मूलकम्भक्षयेत्तु या। न तस्य नरकोत्तारो, यावदाभूतसम्प्लवम् ॥१॥ ૩૦
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy