SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે. કુંતા-અધિકાર. * રહે છે તેમ સર્વ પદાર્થ પ્રતિપાદક જૈનમતને પ્રાપ્ત કરીને (જેનીઓમાં નામ ધરાવીને) કથા સમ્ભવ (શ્રવણ) સમાન હોવા છતાં પણ પાપબુદ્ધિયુક્ત દુષ્ટપ્રાણીઓ બંધ પામતા નથી ૧૭. દુષ્ટ પતેજ નાશ પામે છે તેમ નહિ પણ સાથે રહેનાર * સર્વને નાશ કરે છે. लोकानन्दन चन्दनद्रुम सखे नास्मिन्वने स्थीयता, દુશ રૈદાન મેતન ! - ते ह्यन्योन्यनिघर्षजातदहनज्वालावलीसंकुला, ન ચાવાને વહિં સર્વ યુર્વન ૨૮ || લેકને આનંદ આપનારા હે મિત્ર ચંદનવૃક્ષ! આ વનને વિષે તાર - હેવું ન જોઈએ. કારણકે પોલા, કઠેર, વાંસથી આ આખું વન ઘેરાયેલું છે તેઓના અન્ય અન્ય (વાવાસ) ઘસાવાથી અગ્નિની જ્વાળાઓ ઉષ્પન્ન થશે ને તેઓ પોતે અગ્નિથી બળીને પિતાના કુળને બાળશે એટલું જ નહિ પરંતુ આખું વન બાળીને ભસ્મ કરશે. ૧૮. પડેલી ટેવ જતી નથી. काकः पद्मवने रतिं न कुरुो हंसो न कूपोदके, मूर्खः पण्डितमङ्गमे न रमत दामो न सिंहासने । कुस्त्री सज्जनसङ्गमे न रमत नीचं जन सेवते, या यस्य प्रकृतिः स्वभाव ननिता केनापि न त्यज्यते ॥ १९ ॥ કાગડો કમળના વનમાં પ્રીતિ કરતું નથી, તેમ હંસ કુવાના પાણીમાં, મુખ પંડિતેના સમાગમમાં અને દાસત્વ કરનારે સિંહાસન ઉપર પ્રસન્ન થતો નથી. કુલટા સ્ત્રી સજનના સંગમાં ખુશી થતી નથી પણ નીચ જનને સેવે છે. જે જેના સ્વભાવથી ઉત્પન્ન થયેલી પ્રકૃતિ છે તે કોઇથી પણ છેડી શકાતી નથી. ૧૯. મૂર્ખને સમજાવવામાં વ્યર્થ મહેનત છે. व्यालं बालमृणालतन्तुभिरसौ रोधुं समुज्जृम्भते, भेत्तुं वज्रमणिं शिरीषकुसुमप्रान्तेन सन्नह्यते ।
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy