SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ —ભાગ ૨ જો. સમ રાજહુંસી વસેછે તેમ તે પુરૂષને વિષે કલ્યાણુની પંક્તિ રહેછે, સૂર્યાંથી જેમ રાત્રિ દૂર જાયછે તેમ આ મનુષ્યથી વિપદ્ દૂર ખસેછે અને જેમ વિદ્યા વિનયી પુરૂષને વછે તેમ સ્વ તથા મેાક્ષની લક્ષ્મી તેને વરેછે (અર્થાત્ તે સ્વગ તથા મેાક્ષનાં સુખને અનુભવ કરેછે). ૬. કાંઇ પણ પારકી ચીજ ન લેવી તેથી થતા ફાયદા ખતાવી આ અદત્તત્યાગગુણ-અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. -> મોક્ષપુલ ગષિવગર. - • • માક્ષસમાન એક પણ સુખ નથી, બીજા સુખે તેમની આગળ અલ્પમાત્ર તેમજ નાશવંત છે તેમજ તે સુખે ભાગવતાં. અંતઃકરણની શાન્તિ પણ થતી નથી. કોઇ એક મનુષ્ય દરિદ્ર હાય તે પુણ્યના પ્રભાવથી ગૃહસ્થ અને તેમાં ખાનપાનાદિ વૈભવાનાં સારાં સુખા મળે પછી તેમને કાઇ પણ અધિકારની અપેક્ષા થાય, તે પણુ પુણ્યનાં પ્રભાવથી મળે પછી રાજ્યાદિની ઇચ્છા થાયછે, તેથી પણ સતેષ ન મનાતાં દેવલેાકના ભાગાની ઇચ્છા થાયછે, તેમની પણ પ્રાપ્તિ થાય તે સ્વર્ગાધિપત્ય (ઈંદ્રપદ) ની વાંછા થાયછે તે પણ મળે. છતાં આવા અધિકારી જીવને ત્યાંથી પણ પતનભય રહેછે. ઉપર્યુક્ત દરેક સ્થાને ભયવાળાં, નાશવંત, તૃષ્ણાવક અને માહુ ઉપજાવનારાં છે પણ જે નિય, આસક્તિવગરનું, સદૈવ સુખરૂપ, પતનભયરહિત તે તે કેવળ માક્ષસુખ છે માટે તેમાં યત્ન કરવા તેજ કૃતાતા છે. માટે મેક્ષના અધિકારી થવાને જોઇતાં સાધનાનું વર્ણન કરી આ મેાક્ષસુખ-અધિકારને આરંભ કરવામાં આવેછે કે જે માક્ષસુખ ધર્મપાલનનું ઉંચામાં ઉંચુ અને છેવટનુ અવિનાશી મૂળ ગણાયછે,
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy