SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. મોક્ષસુખ-અધિકાર ૧૭૩ પતનરહિત સ્થાન કર્યું? તે જેનશામાં અનેક પ્રકારે કહેલ છે તેજ પ્રમાણે પુરાણાદિ ધર્મશાસ્ત્રમાં પણ કહેલ છે તે દર્શાવાય છે તથા મેક્ષનું સ્વરૂપ કેવું હોય છે તે બતાવવામાં આવે છે. મનુષ્યપુ (૧ થી ૫). गत्वा गत्वा निवर्तन्ते, चन्द्रसूर्यादयो ग्रहाः । अद्यापि न निवर्तन्ते, द्वादशाक्षरचिन्तकाः॥१॥ ચન્દ્ર, સૂર્યાદિ ગ્રહો જઈ જઈને પણ નિવૃત્ત થાય છે (પાછા આવે છે પણ તે સ્થળને પહોંચતા નથી.) પણ જે દ્વાદશાક્ષરનું ચિન્તન કરનારાઓ ગયા છે તે હજી સુધી પણ પાછા ફર્યા નથી. ૧. તથા– यञ्च स्तिमितगम्भीरं, न तेजो न तमिस्रकम् । अनाख्यमनभिव्यक्तं, तद्रूपं पारमात्मिकम् ॥२॥ જે નિશ્ચલ, ગંભીર, તેજ નહિ કે અંધારું નહિ, નામદથી રહિત, અફુટ (યથાર્થ રીતે જોઈ જાણી ન શકાય તેવું) સ્વરૂપ તે જ પરમાત્મસ્વરૂપ (મોક્ષ) છે. ૨.. વળી– नेन्द्रियाणि न वा रूपं, न मनःपरिकल्पना। यत्सर्वं न च यत्सवे, तद्रूपं पारमात्मिकम् ॥३॥ જે ઇદ્રિય, રૂપ અને મનની કલ્પનાથી વ્યતિરિક્ત છે (બહાર છે), ચેતન્યસત્તાધીશ જે સર્વરૂપ છે, સર્વ તન્મય લેવાથી જે સર્વ નથી (કેવળ એકજ છે) તે પારમાત્મિક (મોક્ષ) સ્વરૂપ છે. ૩. તેમજ– परमाणोरपि परं, तदणीयो ह्यणीयसः। शुद्धं सूक्ष्म परं शान्तं, तदाकाशोदरादपि ॥ ४ ॥ જે પરમાણુથી પણ પર (ન્હાનું), નેહાનામાં હાનું, શુદ્ધ સક્ષમ અને આકાશદરથી (મેઘથી) પણ પરમ ગંભીર છે. ૪. * તેજ નહિ તેવો પુરાણોને મત છે,
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy