SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ પરિમા માંસાતુલ્યમખંડન-અધિકાર.' ૨૫૫ પ્રાણુની હિંસાના પાપથી જોડાય છે એટલે કે આ પાંચેય મનુષ્યને સરખું પાપ લાગે છે. ૧, હિંસાના આડે પ્રકાર. अनुमन्ता विशसिता, निहन्ता क्रयविक्रयी। . સરજ વોપાત , વિવાતિ ઘાત || ૨ | મહામાત. અનુમોદન આપનાર, હિંસા કરાવનાર, હિંસાકરનાર, તે માંસને વેચનાર, વહેચાતું લેનાર, રાંધનાર, પીરસનાર અને ખાનાર આ બધા ઘાતક છે એટલે આ બધાને સરખું પાપ લાગે છે. ૨, - હિંસાભાગીઓનું સંસારમાં સદા ભ્રમણ થાય છે. ઉપરાતિ. अनाति यः संस्कुरुते निहन्ति, ददाति गृह्णात्यनुमन्यते च । एते षडप्यत्र विनिन्दनीया, भ्रमन्ति संसारवने निरन्तरम् ॥ ३ ॥ सुभाषितरत्नसन्दोह. જે મનુષ્ય માંસનું ભક્ષણ કરે છે, રાંધે છે, પ્રાણુઓની હિંસા કરે છે, બીજાને આપે છે, અથવા પોતે ગ્રહણ કરે છે અને અનુદાન આપે છે, આ છએ માનવે આ લેકમાં પણ નિંદાને પાત્ર થાય છે અને ત્યારબાદ અન્ય જન્મમાં સંસારરૂપી વનમાં (કીટ પતંગાદિ થઈ) નિરંતર ભ્રમણ કર્યા કરે છે. ૩. હિંસકના વિભાગો બતાવી તેનાથી દૂર રહેવા માટે સમજુતી આપી આ હિંસાભાગિષનિરૂપણ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. 3933:32.eezer »[. માંસાતુત્યમઝુવાન-યકાર. -- જેમ હિંસકને મદદ કરવાથી હિંસાદેષ પ્રાપ્ત થાય છે તેમ કેટલાંક માંપિતાએ સાહારી મનુષ્ય અન્નમાં તથા માંસમાં સમાન પ્રાણીઓની હિંસાન જણાવે છે તેઓને પણ ‘ષ પ્રાપ્ત થાય છે તે બતાવવા તથા તેઓને નિરૂત્તર
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy