SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ ૨૫૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. કરવા સારૂ આ અધિકારમાં યુક્તિ પ્રયુક્તિથી તેઓના મંતવ્યનું ચૂર્ણશઃ ખંડના કરવામાં આવે છે. માંસભક્ષણ કરનાર મનુષ્યકરતાં હિંસક પ્રાણી સારી છે. ” મનુષ્ટ (૨-૨). मांसाशने न दोषोऽस्तीत्युच्यते यैर्दुरास्माभिः । व्याधगृध्रकव्याघ्रशृगालास्तैर्गुरूकृताः॥१॥ જે દુરાત્માએ માંસભક્ષણમાં દેષ નથી એમ કહે છે તેઓએ પારાધી, ધ, નાહાર, વાઘ અને શિયાળ જેવા હિંસક જીને પિતાના કરતાં ઉત્તમ પંક્તિમાં મૂક્યા છે અર્થાત મનુષ્ય ઉત્તમ હોવા છતાં જે માંસ ભક્ષણ કરે છે તે તેવા હીન પંક્તિના છ કરતાં પણ હીન ગણાય છે. ૧ માંસ અને અન્ન સમાન નથી. यस्तु प्राण्यङ्गमात्रखात्माह मसौदने समे। स्त्रीलमात्रान्मातृपन्योः, स किं साम्यं न कल्पयेत् ॥ २॥ હતી જસ્થા. જે મનુષ્ય દરેક વસ્તુ પ્રાણીઓના અંગ માત્રથી જ બની છે એમ દર્શાવી માંસને તથા ચેખા (ભાત) ને સમાન કહે છે તે (પામર) પ્રાણી માતામાં અને પિતાની સ્ત્રીમાં સમાનતાની કલ્પના કેમ નહિ કરે? અર્થાત તે બન્નેની સમાનતા કોઇ પણ કાળે ગણાવી શકાય તેમ નથી. ૨. અન્નાદિના આહાર કરનારને સ્થાવર પ્રાણીઓની હિંસાનું પાપ એક વાદી જણાવે છે તેના પ્રત્યે કવિ પોતાનું વક્તવ્ય બતાવે છે. વપજ્ઞાતિ (૩ થી ૮). आहारभोजी कुरुते न मोदं, नरो वधे स्थावरजङ्गमानाम् । तस्यापि तस्मादुरितानुषंगमित्याह यस्तं प्रतिवच्मि किञ्चित् ॥ ३ ॥ ચોખા વિગેરે અનાજને આહાર કરનાર મનુષ્ય સ્થાવર જંગમ પ્રાશુઓના નાશમાં આનંદ માનતો નથી તે પણ તેને (અન્નાહારીને) પણ
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy