SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણિકતા–અધિકાર. ઉપદેશકાએ અવશ્ય સુધરવું. “મનુષ્ય માત્રે પાતે કેવા થવું છે તેને વિચાર કરવા જોઇએ. બીજાઓને શીખામણ દેતાં પહેલાં પેાતાનામાં તે ગુણુ છે કે કેમ ? તેતરફ લક્ષ આપવું જોઇએ. પેાતાના તરફ્ અલક્ષ આપી ખીજાઓને લાંબી લાંબી શીખામણા દેનારા આ જગમાં ઘણા માણસા દૃષ્ટિએ આવેછે. ખીજાઓના દોષા કાઢનારા એમ સમજેછે કે આપણે તે દોષમુક્ત છીએ અને આ પ્રમાણે પેાતાના તરફ્ લક્ષ ન આપવાથી પેાતાનામાં ભરાઇ ગયેલા દુર્રા દિવસે દિવસે વૃદ્ધિંગત થતા જાયછે અને બીજાઓને શીખામણ આપવા જતાં તેનામાંજ તે દોષો વિદ્યમાન હાવાથી ખીજાએ તેની શીખામણુઉપર લક્ષ આપતા નથી. પરિચ્છેદ. ۹۷ તમારે જેવા થવું હોય તેવા થવાને માટે તેવા પ્રકારનું એક ચિત્ર મનમાં રચી, પછી તે ચિત્રને અનુકૂળ થવાને માટે તેના ગુણ્ણાને પેાતાનામાં ધારણ કરવા. જેવા થવું હેાય તેવા થવાને માટે જે એક લક્ષ્યસ્થાન પાતે કહ્યું હાય તે લક્ષ્યસ્થાનનું ભાન હુમેશાં કાયમ રાખવું અને તેનું કદાપિ વિસ્મરણ કરવું નહિ અને પેતે આ લક્ષ્યસ્થાનરૂપ જ્યાંસુધી ન થાય ત્યાંસુધી તે લક્ષ્યસ્થાનરૂપ થવાને માટે તેના ગુણુલક્ષણા પેાતાનામાં આવે તેને માટે હંમેશાં પ્રયત્ન કરવા: જેમકે આપણે આપણા ગામથી બીજે ગામ જવું હોયછે ત્યારે ઘરમાંથી નીકળતાં પહેલાં તે ગામનું ચિત્ર પ્રથમ આપણા લક્ષમાં આવેછે અને ત્યાં જવાને માટે તે રસ્તે થઇને તે ગામ પહેાંચી શકાય તે રસ્તાનું ચિત્ર પણ આપણા લક્ષમાં લાવવું પડેછે અને આ પ્રમાણે આપણે કલ્પેલા ચિત્રરૂપ ગામમાં પહોંચવાને માટે જે રસ્તે થઇને જઇ શકાય તેમ હોય તે રસ્તેજ પ્રયાણ કરીએ છીએ અને જ્યાંસુધી તે ગામ ન પહાંચીએ ત્યાંસુધી તે ગામનું લક્ષ્યબિંદુ આપણે ભૂલતા નથી અને તે આવતાસુધી અગાડી અને અગાડી રસ્તા કાપ્યા કરીએ છીએ અને જ્યારે તે ગામ પહોંચીએ છીએ ત્યારેજ આપણે આપણા મનમાંથી રસ્તાનું અને ગામનું કલ્પેલું ચિત્ર ભૂલી જઇએ છીએ તેવીજ રીતે આપણે જેવા થવું હાય તેવા આપણે જ્યાંસુધી ન થઇએ ત્યાંસુધી તેવા થવાને માટે આપણે જે પ્રયત્નરૂપી રસ્તાને કાપવા જોઇએ તે પ્રયત્નને ખંત રાખી કર્યા કરવા અને ધારેલા ચિત્ર પ્રમાણે આપણે થઈએ ત્યાંસુધી તે પ્રયત્નને અટકાવવા નહિ અને આપણે જેવા થવા ઇચ્છા રાખી હોય તેવા થવું. મનમાં ધાર્યું કે હું લાણા જેવા થત્રા ઇચ્છુંછું અને એવું ઇચ્છીનેજ બેસી રહેવાથી ધારેલા ચિત્ર પ્રમાણે થવાને માટે તેવા થતાં સુધી પ્રયતની જરૂર છે અને તે પ્રયત્ન જે માણસ ધારેલા ચિત્ર પ્રમાણે પેતે * ભાગ્યાય—અંક ૧૧ મા–વ પહેલું.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy