SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA AAAANAAANAAAAAVANAN પરિક દ્વિતા-અધિકાર अनाक्रान्तद्वार प्रणयिभिरपूर्णोत्सवमहो, गृहं कारातुल्यं भवति खलु दुःखाय गृहिणः ॥ १९॥ સુમપિતરતમાખાનાર. પાષાણાદિ જેમાંથી પડયા છે છતાં પાછા લાગ્યા નથી એવું તથા ઉપરના છાજ વિનાનું, સુધાથી ઘેરાવાને લીધે પીડાતું કુટુમ્બ જેમાં રહેલું છે, રાત્રિમાં દી ન થવાથી ગાઢ અંધકારે જેમાં સુખેથી વાસ કરે છે, જેનાં બાર ખુલાં છે અને જેમાં સંબંધીઓના ઉત્સવને તે સમયજ નથી આવું ઘર તે કારાગ્રહ જેવું ગ્રહીને દુઃખ આપનારું થાય છે. ૧૯. છેટાની મતિ ટી. શિવરણી. . गतावदि दीनावुपरि तदधस्तादिति भिदा मतोरेकेनेज्याकलितपरितुष्टात्पशुपतेः । ___ वरो वत्रे सूपौदनमथ न चान्येन किमपि, ત્રામાં ગાયો મવતિ ર દિ વીડધામતિ રમી ___ दृष्टान्तपच्चीशी. બે ગરીબ મનુષ્ય (શંકરને પ્રસન્ન કરવામાટે) પર્વત ઉપર જઈ એક ટેકરી ઉપર અને બીજે પર્વતના મૂળમાં એમ બેઉ જણ તપસ્યા કરવા લાગ્યા. શંકર પ્રસન્ન થયા ને કીધું કે હે ભાઈ! વરદાન માગ. ત્યારે ટેકરી ઉપર બેઠેલે બે કે તમે નીચે જે તપસ્યા કરે છે તેને વરદાન આપ્યું કે નહિ? ત્યારે શંકરે કીધું કે ના. તે વખતે શિખર ઉપર રહેનાર મનુષ્ય દાળ તથા ચોખા પેટ પૂરણ માગી લીધા. ત્યારે શંકરે હસ્તે હસ્તે તથાસ્તુ કીધું (અર્થાત્ વરદાન આપ્યું.) શંકરે નીચે જઈને કીધું કે હે ભાઈ! વરદાન માગ. ત્યારે તે બેન્ચે કે ઉપરવાળાને શું વરદાન આપ્યું? ત્યારે શંકરે દાળ ભાતનું કહી બતાવ્યું તે ઉપરથી તળેટીવાળે નાખુશ થયે. તે બે કે મારે જે જોઈતું હતું તે તેમણે માગી લીધું, માટે મારે શું માગવું? તે બાબતની ગમ નહિ પડતાં દેવને જવાની રજા આપી. માટે ગરીબને અધિક મતિ હતી નથી. ૨૦. | મુસાફરનું પાછું ફરવું. शार्दूलविक्रीडित (२१ थी २६). मा रोदीश्चिरमेहि वस्त्ररहितान्दृष्ट्वाद्य बालानिमा नायातस्तव वत्स दात्स्यति पिता ग्रैवेयकं वाससी ।
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy