________________
મામડામાખ્યામન
ા ...... ...
...
...
...
...
...
અબજ
વ્યાખ્યાન સાહિત્ય પ્રભાગ ૨ . આ અધિકારમાં કરવામાં આવ્યું છે તેથી તેમાંથી નિરીક્ષણ કરી સજજોએ આ પરિશ્રમને સફળ કરે.
મહા પરાક્રમી પાંડવ અને નળ, બન્ને નિર્બળ.
ઉપનાતિ. राज्यच्युति वल्लभया वियोग, द्यूतानलः प्राप गतोरुभोगः। .. प्रचण्डतामण्डितबाहुदण्डास्ते पाण्डवाः प्रापुररण्यवासम् ॥ १॥
सूक्तिमुक्तावली. જગટાથી જેના સમગ્ર રાજોપચારના ભેગો નાશ પામ્યા છે એવા 'નલરાજા રાજ્યથી ભ્રષ્ટતાને અને વહાલી સ્ત્રી દમયંતીના વિયોગને પ્રાપ્ત થયા, અર્થાત પિતાનું સર્વસ્વ ખેાઈ અશ્વપાલની નોકરી કરી પેટ ભરવાની સ્થિતિને પામ્યા અને પ્રચંડપણથી જેના હસ્તરૂપી દંડો શેભાયમાન છે એવા તે પાંડવે વનના વાસને પામ્યા (આ સર્વ કથાઓ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે તેમ આ બાબતના જ્ઞાનથી કેઈકજ મનુષ્ય અજ્ઞાત હશે, માટે આ સર્વ ઘતની પ્રબળતા છે તેથી આવા કાર્યમાંથી બુદ્ધિમાન મનુષ્ય અટકી જવું). ૧.
દુખોનો રાજા વૃત.
રથોતોદ્ધતી (૨ થી ૨૨). यानि कानिचिदनर्थवीचिके, जन्मसागरजले निमज्जताम् । सन्ति दुःखनिलयानि देहिनां, तानि चाक्षरमणेन निश्चितम् ।। २ ॥
સંકટોરૂપી જેમાં લહેરે છે એવા જન્મસાગર (સંસાર સાગર) માં ડૂબતાં મનુષ્યને જે કાંઈ દુઃખનાં સ્થાને છે તે સર્વ નક્કી જુગટું રમવાથી જ મનુષ્યને પ્રાપ્ત થાય છે. અર્થાત સર્વ દુઃખનું નિદાન ઘતજ છે. ૨.
સદ્ગુણસાથે ધૂતની લડાઈ. तावदत्र पुरुषा विवेकिनोयान्ति तावदितरेषु पूज्यताम् । तावदुत्तमगुणा भवन्ति च, यावदक्षरमणं न कुर्वते ॥ ३ ॥