SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ પરિચ્છેદ બૂતદોષ-અધિકાર. જ્યાં સુધી મનુષ્ય જુગટુ રમતા નથી ત્યાં સુધી ઉત્તમ ગુણવાળા, વિવેકી તથા માનપાત્ર ગણાય છે. અર્થાત્ ઘૂત રમવાથી ઉપરના ત્રણે ગુણે નાશ પામે છે. ૩. જુગારી માને કર્યું પાપ નથી કરતા? सत्यशौचशमशर्मवर्जिता, धर्मकामधनतो बहिष्कृताः। द्यूतदोषमतिना विचेतनाः, कं न दोषमुपचिन्वते जनाः॥४॥ સત્ય ભાષણ, પવિત્રતા, મનોનિગ્રહ અને પુણ્ય કાર્યોથી વજિત; ધર્મ કાર્યની ઈચ્છા તથા પૈસાથી પણ બહાર કરાયેલા એટલે ધર્મ તથા ધનવગરના અને ઘતરૂપી દષમાં જેની બુદ્ધિ આસક્ત છે એવા અને જુગારી મિત્રથી જેની બુદ્ધિ હરાઈ ગયેલી છે એવા જુગારી પુરૂષે કયા દેષને એકત્ર કરતા નથી? એટલે ક્યા પાપને કરતા નથી? અથાત્ સર્વ પાપોને કરે છે. ૪. જુગટું શું શું કરે છે? सत्यमस्यति करोत्यसत्यता, दुर्गतिं नयति हन्ति सद्गतिम् । धर्ममत्ति वितनोति पातकं, द्यूतमत्र कुरुतेऽथवा न किम् ॥५॥ જુગટું સત્યને નાશ કરે છે અને અસત્યપણાને પ્રગટ કરે છે (એટલે જુગારી જૂઠાલાજ હોય છે.) તેમ જીવને દુર્ગતિ (નરક) માં લઈ જાય છે અને સદગતિ (મેક્ષસુખ) ને હણી નાખે છે, તેમ ધમને ખાઈ જાય છે (એટલે ધર્મને નાશ કરે છે) અને પાપને વિસ્તાર કરે છે. અથવા ઘી અત્ર શું કરતું નથી ? અર્થાત્ સર્વ પ્રકારનું દુઃખ ઉત્પન્ન કરે છે. પ. ધૂતથી થતી હાનિ. द्यूततोऽपि कुपितो विकम्पते, विग्रहं भजति तं नरो यतः । जायते मरणमारणक्रिया, तेन तच्छुभमतिर्न दीव्यति ॥ ६॥ જુગારથી કોપાયમાન થયેલો મનુષ્ય કરે છે એટલે ધ્રુજવા માંડે છે અને તે કારણથી મનુષ્ય વિગ્રહને ભજે છે (કજીયે કરે છે.) એટલું જ નહિ પણ છેવટે મરવું મારવું આ ક્રિયા પણ જુગારથી ઉત્પન્ન થાય છે. તે કારણથી શુભ બુદ્ધિવાળે મનુષ્ય ઘટકીડા કરતો નથી. ૬. જે ધૂત રમનારે તે નરકને બોલાવનાર. द्यूतदेवनरतस्य विद्यते, देहिनां न करुणा विना तया । पापमेति परदुःखकारणं, श्वभ्रवासमुपयाति तेन सः ॥ ७ ॥
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy