SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે. ચારિત્રદુઃખ–અધિકાર. ૧ અશન ( રોટલા-રોટલી વગેરે) પાન (પાણી કે ચા વિગેરે) ખાદિમ (સકેા કે લીલે। મેવા વિગેરે) સ્વાદિમ (પાન સાપારી વિગેરે) પદાર્થા રાત્રિમાં ખાવા નહિ એટલુજ નહિ પણ રાત્રિમાં (પાણી સિવાય કશુ રાખવું નહિ. તે પ્રમાણે આવતા દિવસને સારૂ કઇ પદાર્થને સંગ્રહું કરવા નહિ માટે ચરિત્ર પાળવું તે કઠિન છે. ૬. अकोसा दुरकसेजा य तणकासा जलमेत्र य ॥ ७ ॥ ભૂખ, તૃષા, ટાઢ, ઉષ્ણુતા, ડાંસ, મચ્છ૨ આદિ ક્ષુદ્ર જંતુની પીડા; કઠોર વચન અને ચાર પ્રકારની દુઃખ શય્યા (ઠાણાંગજીનાં ચેાથા ઠાણામાં કડી છે) તૃણાદિ કઠણુ સ્પર્શ, શરીરને મેલ, પરસેવે, મલિન કપડાં વગેરે દુઃખ સહુન કરવું ઘણું કઠિન કામ છે. ૭. તથાં - પરીષહેાની દુષ્કરતા. छुहा तहाय सीउन्हं दंस मसगत्रेयणा । -- तालणा तज्जणा चैव वहबन्धपरीसहा । दुक्खं भिरक्वायरिया जायणा य अलाभया ॥ ८ ॥ કાઇની અવળી સમજીતીથી સાધુઉપર માર પડવે, તિરસ્કાર થાય, વધ થાય, ધન આદિ પરીષા સહન કરવા તથા ભિક્ષા માગી નિર્વાહુ ચલાવવા, લેાકલજજામાટે વસ્ત્રાદિકની યાચના કરવી અને યાચના ભંગ થવાથી દુઃખ ઉત્પન્ન થાય એ સહન કરવુ, તે દુ:ખની પરાકાષ્ઠા છે. ૮. વળી— काया जा इमा वित्ती केसलोओ य दारुणो । दुक्खं बम्भव्वयं घोरं धारेउ य महप्पणो ॥ ९ ॥ ( ૧ ) પોતવૃત્તિ એટલે કમુતર જેમ પેાતાના પેટમાં જોઇએ તેટલેાજ ખારાક લેછે પણ તે સંગ્રહ કરતું નથી તેમ સાધુપુણ્યે અન્ન વિગેરેને સંગ્રડુ કરવા નહિ તથા (૨) કેશને લાવ કરવા અને (૩) મન, વાણી તથા શરીરથી તેમજ કરવું, કરાવવું કે અનુમેદવું એ છ સાધનથી મચી શુદ્ધ બ્રહ્મચર્ય વ્રત પાળવું એ (કતવૃત્તિ, કેશલેચ, બ્રહ્મચયવ્રત પાળવું) ઘણુંજ અશક્ય કામ છે. ૯. માતા-પિતાને પુત્રપ્રતિ ઉપદેશ, सुहोओ तुमं पुत्ता सुकुमालो सुमज्जिओ । म डुसी बभू तुमं पुता सामण्णमणुपा लिया ।। १० ॥ ચ
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy