SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * પરિષદ, ધનપ્રશિક્ષા અધિકાર ૩૮૯ છે તે (પ્રાતઃકાળમાં) દર્શન કરવા ગ્ય છે. (માટે આ ઉપરથી એ સિદ્ધ થા થઈ કે) સર્વે ગુણે કાંચન (ધન)ને આધીન રહેલા છે. ૮. તથા– यथा विहङ्गास्तरुमाश्रयन्ति, नद्यो यथा सागरमाश्रयन्ति । यथा तरुण्यः पतिमाश्रयन्ति, सर्वे गुणाः काञ्चनमाश्रयन्ति ॥९॥ જેમ પક્ષિઓ વૃક્ષને આશ્રય કરે છે, નદીઓ સમુદ્રને આશ્રય કરે છે, જુવાન સ્ત્રીઓ પતિને આશ્રય કરે છે, તેમ સર્વે ગુણે કાંચન-ધનને આશ્રય કરી રહ્યા છે. અર્થાત્ જે ધની તે ગુણ. ૯. તે પ્રમાણે वाणी दरिद्रस्य शुभा हितापि, ह्यर्थेन शब्देन च सम्पयुक्ता । - ન રમત વિરવતઃ સમીપે, મેનિના િવ વીના ? | सुभाषितरत्नमाण्डागार. કલ્યાણ કરનારી, હિતકારક, અર્થ અને શબ્દથી સારી રીતે બંધ બેસતી દરિદ્રની વાણું, જેમ ભેરી–મોટા ઢેલના શબ્દ આગળ વીણા (તંબુરા જેવું વાજિંત્ર) ને શબ્દ શોભતે નથી તેમ ધનવાનની સમીપમાં શેભતી નથી. ૧૦, ધનની ઉપયોગિતા.. વંશશ. युभुक्षितैर्व्याकरणं न भुज्यते, पिपासितैः काव्यरसो न पीयते । न छन्दसा केनचिदुधृतं कुलं, हिरण्यमेवार्जय निष्फला गुणाः ॥११॥ महीपालचरित्र. કૃધિત મનુષ્યથી કાંઈ વ્યાકરણ ખવાતું નથી, તૃષ્ણાતુર મનુષ્યથી કાવ્યને રસ પીવાતું નથી અને છન્દશાસ્ત્રથી કોઈએ પિતાના કુળનો ઉદ્ધાર કર્યો નથી. માટે હે મિત્ર! સુવર્ણનેજ એકત્ર કર, બાકી અન્ય ગુણે નિષ્ફળ છે. ૧૧ ક્ષણમાં બીજે કેણ બની જાય. बसन्ततिलका.. तानीन्द्रियाण्यविकलानि मनस्तदेव, सा बुद्धिरमतिहता वचनं तदेव ।
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy