________________
૪૫૪
વ્યાખ્યાન સાહિત્યસમ્રહ-ભાગ ૨ . દુષ્ટલક્ષણાથી લક્ષ્મી પલાયન કરી જાયછે, स्रग्धरा.
ભવમ
नित्यं छेदस्तृणानां धरणीविलिखनं पादयोरल्पपूजा, दन्तानामल्पशौचं वसनमलिनता रुक्षता मूर्धजानाम् । संध्याकाले च निद्रा विवसनशयनं ग्रासहासातिरेकः,
स्वाङ्गे वाद्यं च पुंसो निधनमुपनयेत्केशवस्यापि लक्ष्मीम् ॥ ४ ॥ ાવિ.
હુમેશાં તૃણા (ઘાસનાં તણખલાં) નું કાપવું, પૃથ્વી ખેાતરવી, પગ અરેાખર ન ધેાવા, દાતણુ ઘસીને ન કરવું, મલિન વસ્ત્ર પહેરવાં, મસ્તકના કેશનુ રૂક્ષપણું, એટલે કાઈ પણ દિવસ તેલ નાખી ન એળવું તે, સંધ્યાના વખતે (પ્રાતઃ મધ્યાહ્ન અને સાયંકાળ) માં શયન કરવું, તેમ વસ્રરહિત શયન કરવું, લેાજન કરતાં કરતાં હાસ્ય કરી અન્નને અપરાધ કરવા અને પેાતાના અંગમાં હાથ વિગેરે પછાડયા કરવા, આટલાં દુક્ષણ્ણા શ્રીવિષ્ણુમાં હાય તે તેની લક્ષ્મી પણ પલાયન કરી જાય ત્યારે ગૃહસ્થ મનુષ્યમાં ઉપર કહેલાં દુર્લક્ષણા હાય તા તેની પાસે લક્ષ્મીજી રહેજ કેમ ? અર્થાત્ ન રહે. ૪.
લક્ષ્મીજી કેવાં કેવાં સ્થાનમાં જતાં નથી, કેવાં કેવાં સ્થાનેમાં નિવાસ કરેછે એ સંબધી સુસ્પષ્ટ સમજણ અપા⟩ગઇ છે તેા લક્ષ્મીજીની કૃપા મેળવવા શાસ્રાદેશાનુસાર વર્તન કરવાની જરૂર છે. કદાચ તે પ્રમાણે વર્તન થશે નહિ તે આપણી પાસે દ્રવ્યનુ સાધન રહી શકશે નહિ અને જે લક્ષ્મી ગુમાવી બેઠા તા જગમાં એક તૃણુથી પણ આપણી કિમત હલકી અકાશે એટલુંજ નહિ પણ સર્વ સ્થાને વારંવાર સ્વાથી લેકે આપણું અપમાન કર્યા કરશે એમ બતાવી સ્વાની સમજણુ ગ્રહણ કરવા હવે પછી તે અધિ કાર લેવા આ લક્ષ્મીઅવાસ અધિકાર પૂર્ણ કર્યા છે.
> ત્ર: સ્વાર્થ-અધિવાર. -~~
• ક
જ્યાં
લક્ષ્મી ઘરમાંથી જતી રહે ત્યારે કોઇને સ્વાર્થ સરતા નથી. ૐ સુધી સ્વાથ હોય ત્યાંસુધી લેકામાં પરસ્પર પ્રીતિ રહી શકેછે અને સ્વાર્થ સર્ચ કે તે પ્રેમની પણ સાથેજ સમાપ્તિ થઇ જાયછે. એકને એક પુત્ર