________________
Uાખ્યપૂજન-
હાલાં-બાધિકાર કેવા કેવા મનુષ્યમાં લક્ષ્મી રહેતી નથી.
અ
यूतपोषी निजद्वेषी, धातुवादी सदालसः । आयव्ययावनालोची नात्र तिष्ठाम्यहं सदा ॥१॥
ભૂમુિe/વી. લક્ષ્મીજી કહે છે કે–જુગટાથી પિષણ ચલાવનાર, પિતાના (કુટુંબી જન) ને દ્વેષ કરનાર, કિમીયાની વાત કરનાર, હમેશાં આળસુ અને પેદાશ તથા ખર્ચને હીસાબ ન રાખનાર આવા દુર્લક્ષણવાળા પુરૂષમાં હું સદા ટકતી નથી. ૧. ચક્રવર્તી રાજામાં પણ જે દુષ્ટલક્ષણ હોય તે લક્ષ્મીજી
તેને પણ છોડી દે છે.
વંશ (–). कुचैलिनं दन्तमलावधारिणं, बहाशिनं निष्ठुरवाक्यभाषिणम् । सूर्योदये चास्तमने शयानं, विमुञ्चति श्रीरपि चक्रधारिणम् ॥२॥
રાયપદ્ધતિ, મલિન વસ્ત્રો પહેરનાર, દાંતમાં મળને ધારણ કરનાર, ઘણું ભેજન જમનાર, કઠેર વાક્યોને ઉચ્ચાર કરનાર અને સૂર્યના ઉદય તથા અસ્ત સમયે શયન કરનાર એવા શ્રીચકધારી રાજા હોય તે પણ તેને લક્ષ્મીજી ત્યાગ કરે છે ત્યારે ઈતર મનુષ્યની શી કથા? ૨.
- લક્ષ્મીને નાશ કરનારાં કારણે असत्यता निष्ठुरताकृतज्ञता, भयं प्रमादोऽलसता विषादिता । वृथाभिमानो ह्यतिदीर्घसूत्रता, तथाङ्गरौक्ष्यादि विनाशनं श्रियः ॥३॥
- કુમાષિતમાઇeગાર. જૂઠું બોલવું, શઠતા, અકૃતજ્ઞતા (કરેલ ઉપકાર ભૂલી જ તે), ભય, પ્રમાદ, આળસ, ખેદ, ખેટું અભિમાન, દીર્ઘસૂત્રતા (કામ કરતાં હદ ઉપરાંત ગેરવ્યાજબી વખત ગુમાવવો તે) અને શરીરનું લખાપણું આ સર્વ કારણે ધનનાશક સમજવાં. ૩.