SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ પરિંદ, દેવાગ્રતહિંસાદેષ-અધિકાર. ૨૫૩ mananana માંસમાં લુખ્ય (આસક્ત), ધર્મ શાસ્ત્રની મર્યાદાને ન જાણવાવાળા, નાસ્તિક, ટૂંકી નજરવાળા અને તેજ (હિંસાને પ્રતિપાદન કરનાર) કુત્સિત શાને કરવાવાળા લેકેએ મૂર્ખતાથી માંસનું ભક્ષણ કહેલું છે. ૪. અન્ય પ્રાણીઓના માંસને છ રીતે શુદ્ધ કરીને ભક્ષણ કરવાનું સિદ્ધ કરે છે તેઓ મનુષ્યનો નિષેધ શાવાતે કરતા હશે? - ૩પનાતિ (5–6). षट्कोटिशुद्धं पलमश्नतो नो, दोषोऽस्ति ये नष्टधियो वदन्ति । नरादिमांसं प्रतिषिद्धमेतैः, किं किं न पोढास्ति विशुद्धिरत्र ॥ ५॥ “છ પ્રકારે શુદ્ધ થયેલા માંસનું ભક્ષણ કરનાર મનુષ્યને દોષ નથી ? આ પ્રમાણે જે નષ્ટ બુદ્ધિવાળા પંડિતમાની પુરૂષો કહી રહ્યા છે આ લકે એ મનુષ્ય વિગેરેના માંસને નિષેધ શા વાસ્તે કર્યો છે? શું આ (નરાદિ માંસ) માં છે પ્રકારે શુદ્ધિ થતી નથી? અર્થાત કે મનુષ્યાદિના માંસનું પ્રતિપાદન કરવા જાય તે મુશકેલી પડે અને તેમાં પોતાને પણ સમાવેશ થાય તેથી આવી રીતે ઢગ કરી પશુહિંસાનું પ્રતિપાદન કરે છે. પ. - હિંસાશાસ્ત્રને રચવાવાળા બગલાજ હોવા જોઈએ. शास्त्रेषु येष्वविधः प्रवृत्तो, बकोक्तशास्त्राणि यथा न तानि । प्रमाणमिच्छन्ति विशुद्धतत्त्वाः, संसारकान्तारविनिन्दनीयः ॥ ६ ॥ સંસારરૂપી વનમાં નિંદવાને ગ્ય એ પ્રાણીઓને વધ જે શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલ છે તે શાસ્ત્ર જેમ બગલાઓ (બગલા જેવા હિંસા પ્રિય પુરૂષ) એ રચેલ હોય તેમ ભાસે છે અને તે શાસ્ત્રોના પ્રમાણને શુદ્ધ તત્ત્વ (અહિંસા ધર્મને જાણનારા (મહાત્માઓ) ઈચ્છતા નથી. ૬. જેમ અશક્ય શક્ય થાય નહિ; તેમ માંસભક્ષણ કરનારથી દયા પાળી શકાય નહિ. शार्दूलविक्रीडित स्वं ज्वालाजटिलेऽनले स बहुले क्षिप्त्वेहते शीतता मुत्सङ्ग भुजगं निधाय सविषं स माणितं काङ्क्षति ।
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy