SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ પરિગ છે. શત્રિભોજન--અધિકા ૨૩૦ રાત્રિ લેાજન કરતાં જે કીડી ખવાઈ જાય તેા મનુષ્યની બુદ્ધિને નાશ કરેછે, યુકા (જી) ખવાઇ જાય તે તે લેાદર નામના રોગને કરે, માંખી ખવાઈ જાય તા એકાવે છે અને કરાળીયા ખવાઈ જાય તા કાઢ ઉત્પન્ન કરેછે. ૩. વળી कण्टको दारुखण्डञ्च, वितनोति गलव्यथाम् । व्यञ्जनान्तर्निपतितस्तालु विध्यति वृश्चिकः ॥ ४ ॥ કાંટા કે લાકડાને કટકા ખવાઈ જાય તે તે ગળામાં પીડા કરેછે અને વખતે શાક વગેરેમાં ઉપરથી પડી ગયેલા વીંછી આવી જાય તા તાળવું વીંધી નાખે છે. ૪. તથા- विलग्नश्च गले बालः, स्वरभङ्गाय जायते । इत्यादयो दृष्टदोषाः सर्वेषान्निशि भोजने ॥ ५ ॥ '' વખતે ગળામાં વાળ ( કેશ) ચાટી જાય તે તે સ્વરના ભંગ કરેછે, આ પ્રમાણે સ` મનુષ્યાને રાત્રિèાજન કરવાથી પ્રત્યક્ષ ઢાષા ઉદ્ભવે તે માટે રાત્રિભોજનને ત્યાગ કરવા. પ. મદિરા વગેરેના સેવનથી પુણ્યના ક્ષય થાયછે: मयमांसाशनं रात्रौ भोजनं कन्दभक्षणम् । ये कुर्वन्ति वृथा तेषां, तीर्थयात्रा जपस्तपः ॥ ६ ॥ જે લેાકા મદિરાપાન, માંસભક્ષણ, રાત્રિèાજન અને (નિષિદ્ધ એવા ) - દોનું ભક્ષણ કરેછે તેઓની તીર્થયાત્રા, જપ તથા તપ વૃથા થાયછે. ૬. રાત્રિભાજન કરનાર મનુષ્યાના પુનર્જન્મ કઇ ચાનિમાં થાયછે ? उलूककाकमार्जारगृध्रशम्बरशूकराः । अहिवृश्चिकगोधाया, जायन्ते निशि भोजनात् ॥ ७ ॥ મનુષ્યે રાત્રિમાં ભાજન કરવાથી. પુનર્જન્મમાં છૂટ, કાગડા, મીંદડા, ગરજડું, શાખર, ડુક્કર, સપ, વીંછી અને ઘેવરના અવતારને ગ્ર •
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy