SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સમય વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સંયમની દઢતા કરવા સારૂ સંસારનું મિથ્યાત્વ, अलीक एव त्वद्भावो, मद्भावोऽलीक एष ध। મૂળા , ૨ મ યથા ૬. એક ગુરૂ પિતાના શિષ્યને ઉદ્દેશીને કહે છે કે, તારે ભાવ ( રહેવાપણું) અસત્ય છે. તેમ મારો ભાવ (રહેવાપણું) પણ અસત્ય છે. ત્યાં શિષ્ય પ્રશ્ન કરે છે કે આ માટે તમારે ભાવ પ્રત્યક્ષ અનુભવાય છે છતાં અસત્ય કેમ? તેના જવાબમાં ગુરૂ જણાવે છે કે હું, તું, તારું, મારું વગેરે સંસાર અનુભવાય છે તે પણ તે મિથ્યા છે. ત્યાં દષ્ટાન્ત આપે છે કે-જેમ સ્વમામાં પિતાનું મસ્તક છેદાઈ જાય છે અને મરણ થયું એમ સ્વમાના દષ્ટાથી અનુભવાય છે છતાં ખોટું છે એમ અત્ર સમજી લેવું. ૬. કર્મથી બંધન ન થવું જોઈએ અને જ્ઞાનથી | મુક્તિ થવી જોઈએ. तत्कर्म यन्न बन्धाय, सा विद्या या विमुक्तये । आयासायापरं कर्म, विद्यान्या शिल्पनैपुणम् ॥ ७ ॥ જે કમ જીવનું બન્શન નથી કરતું તે કર્મ અને જે મોક્ષમાટે છે છે અર્થાત મેક્ષસુખને આપે છે તે વિદ્યા (જ્ઞાન). આથી બીજું જે કર્મ તે કેવલ પરિશ્રમમાટે છે અને મોક્ષપ્રદ વિઘાથી બીજી જે વિદ્યા (જ્ઞાન) તે કડીયા વગેરેના કાર્યના નિપુણપણુ જેવું છે અર્થાત પરિણામે નષ્ટ સ્થિતિવાળું હેવાથી નિષ્ફળ છે ૭. મતાંતરથી યમની વ્યાખ્યા. अहिंसा सत्यमस्तेयं, ब्रह्मचर्यपरिग्रहः । इष्टानिष्टपरा चिन्ता, यम एव प्रकीर्तितः॥८॥ પ્રાણી માત્રની હિંસા ન કરવી, સત્ય ભાષણ કરવું, ચેરી ન કરવી, - બ્રહ્મચર્યનું ગ્રહણ કરવું, ઈષ્ટ (ઈચ્છેલું), અનિષ્ટ ( ન વું) સુખદુઃખ તેથી ભિન્ન પ્રકારનું ચિન્તન કરવું અર્થાત સાંસારિક સુખદુઃખમાં આસક્ત ન થવું, તેને યમ કહેલ છે. ૮. તપનું સ્વરૂપ. अहिंसा सत्यवचनमानृशंस्यं दमो घृणा। एतत्तपो विदुर्षीरा, न शरीरस्य शोषणम् ॥९॥ રાપરપદ્ધતિ,
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy