SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચછે. - – અવસાનકાલ-અધિકાર. અવસાન-ધિર. – જ્યાં અજ્ઞાનનું સામ્રાજ્ય ચાલે છે અને જ્યાં યોગ્ય ઉપદેશને આદર નથી SMછી મળતે ત્યાં મનને કમકમાટી ઉપજાવે એવા વહેમની પ્રબળતા કેટલી વધી પડે છે તથા સામાન્ય વિચારશક્તિને પણ કેટલી દર હાંકી કહાડવામાં આવે છે તેનું ભાન કરાવવાનું અવસાનકાળ અધિકાર લઈને તેમાં કેવું અતેડું કરી છેવટના સમયમાં પણ પ્રાણુપર નિર્દયતા વપરાય છે અને પિતાના તિરસ્કારપાત્ર વહેમેને વળગી રહેવાય છે તે બતાવીએ છીએ. - મરણાતુર ઉપર દયાને બદલે જુલમ. (રાગ ઉપર પ્રમાણે.) એ અણસમજુ, અર્ધ સુઆને મારી કાં પૂરું કરે? . જીવતા જમદૂત ! છાતીપર ચડી ઘેરો શું કઠે છરો-ટેક. બહુ વૈદ્ય બન્યાં પેસા ડેશી, આત્યાં આડેશી પાડોશી, પુછે સે ડાચું શી શી, એ અણસમજુ. ૧ કેઈ નાડ તપાસે છે જાતે, કેઈ કરપગ પેટ જુએ માથે, અડીને ટાઢા બળજ હાથે, બેઠાં છે ખાટલાને વીંટી, બહુ વાત કરે દીઠી અદીઠી, જાણે વાંચે છે જમની ચીઠ્ઠી, ટાઢક વળી કે કંઈવાર હજી, એમ અન્ય અન્ય કરે અરજી, જાણે ઝટ્ટ મરે એવી મરજી, બહુ વઢત જીભ જે હેત કદી, મનમાં માનભે માત્ર મદી, પણ શું કરે વાચા બંધ બધી, મૂળ ટક ટક માંદાને ન ગમે, જીવ બહુ ઘમતળ ભયમાંહિ ભમે, ધમણની પેઠે બહું શ્વાસ ધમે, શિર પડયુંઢેલિયામાંહિ ઢળી, જન જોઈ પાસ બહુ જાય છળી, જાણે ફરતી જમની જમાત મળી, બે ચાર એશિકે ચડી બેઠાં, વળી બે ત્રણ પાંગતમાં પેઠાં, બાકીનાં બધાં બેઠાં હેઠાં, આગળથી કરી મૂકી તૈયારી, ઘત દીપ અને ગંગાવારી, લીંપી સૅય કરી ભીની ભારી,
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy