________________
પરિચ્છેદ.
ધનમમત્વમાચન-અધિકાર
૪૩૭
છે! પણ જેટલે વખત રહે છે તેટલા વખત તેને રસ બહુધા વધારે હોય છે, દ્રવ્યપરને માહુ દરરોજ વધતા જાય છે અને વૃદ્ધાવસ્થામાં તે પરાકાષ્ટાએ પહેાંચે છે અને જીંદગીને છેડે પણુ છૂટતા નથી. અમુક વ્ય ક્તિને માટે કર્યો મેહુ વધારે છે તે કહી શકાય, પણ સામાન્ય રીતે મારૂં પેાતાનું તે માનવું એવું છે કે દ્રવ્યપરને માઠુ કદાચ સ્ત્રીમેાહુથી ચિઢયાતા હાય કે ન હોય, પણ તેથી ઉતરે તેવે તેા નથીજ.
કઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવામાં પ્રાણીને અમુક ઇરાદો હોય છે, પશુ ધનપ્રાપ્તિમાં તેા કાંઇ પણ ઇરાદા વગર માત્ર પૈસાની ખાતરજ પૈસા મેળવવા યત્ન કરવામાં આવેછે. પુત્રને મેટે વારસા · આપવાનું પણ મ્હાનુંજ છે, આ દલીલના પુરાવામાં એ હકીકત જોવાની છે, એક તેા વગર પુત્રના અને પુત્ર થવાની આશાવગરના માણસે પણ એટલીજ ખંતથી પૈસા પ્રાપ્ત કરેછે અને પાસેના પૈસાને શુભ માગે પણ વ્યય કરતા નથી; અને ત્રીજી એ કે જો આવતા ભવમાટે પૈસા રોકાઈ શકાતા હોય તે કાઇપણુ માણુસ પુત્રને વારસા આપવાની દરકાર કરે તેમ નથી. વળી ખીજું એ પણ જાણવા ચેાગ્ય છે કે દરેક કા માં અમુક હદ હોયછે એટલે કે અમુક વખત પછી અને અમુક પ્રાપ્તિ થયા પછી તે કાર્ય પુરૂ થયું ગણાય . પૈસાની ખાખતમાં આ નિયમ પણ તૂટી પડેછે. હુજાર મળે લાખની અને લાખ મળે કરોડની ઉત્તરાત્તર ઇચ્છા વધતીજ જાયછે. વધતી ઇચ્છા અનુસાર કાર્યરામાં જોડાઈ જીવન પૂ થાયછે, પણ પૈસા કમાવાનું કાર્ય કદી પણ પૂરું થતું નથી. કોઇ પણ કામ કરવાના અમુક હેતુ હોય છે અને અમુક સાધ્ય હોય છે. પ્રત્યેાજન અને સાધ્ય વગર તે સાધારણુ અક્કલવાળા માણસ પણ પ્રવૃત્તિ કરતા નથી ત્યારે ધન પ્રાપ્ત કરવાનાં હેતુ અને સાધ્ય શું? જરા વિચારે, અનાદિ પદ્ધતિથી તણાઇ ન જા. ધન ખાતર ધન મેળવવામાં ઉદ્યુક્ત ન થાઓ. પણ જરા આગળ પાછળ નજર કરો. તમે ડાહ્યા માણુસ છે. તમારે પગલે અનેક ચાલતાં હેરશે, માટે પ્રવૃત્તિ કરી તેના હેતુ, સાધ્ય ધ્યાનમાં લઇ કરો. આ દૃષ્ટિથી વિચારશે। ત્યારે જણાશે કે કાર્યસિદ્ધિના ઉપર જણાવેલા અને નિયમા દ્રવ્યપ્રાપ્તિના પ્રયાસ વખતે ખાટા પડે છે.
ધનપ્રવૃત્તિ નિહે`તુક છે, એ આપણે જોયું, છતાં જેએ તેને ઇચ્છતાં નજ હોય તે ઉત્કૃષ્ટ પ્રશંસાને પ્રાત્ર છે. જેએ શ્રાવક અવસ્થામાં છે, તેમણે સ ત્યાગની ઇચ્છા રાખવી અને સાથે ચાલુ સ્થિતિમાં સાષ રાખવા, પેાતાની સ્થિતિ સુધારવા મહુવાકાંક્ષા રાખવી પણ તેમાં પરોવાઇ જઈ દુર્ધ્યાન ન થવા દેવું. ચાલુ સ્થિતિમાં આન પામવેા અને ખાસ કરીને કર્રના સિદ્ધાંતને તાબે થઈ જવું નહિ, પણ પુરૂષાથ કરવા. ગેરસમજુતી ન થાય તેટલામાટે જણાવવાની જરૂર છે કે સતાષને પુષાથને વિરોધ નથી; પણ દુર્ધ્યાન થાય, પૈસાની જપમાળા જાય, પૈસાનુંજ ધ્યાન રહે એવી સ્થિતિ ન થવા દેવી.