________________
૨૩
અષ્ટમ
આપી ગાંગેયે ( ભીષ્મ) તે શન્તનુ નામના રાજાને મૃગયા કાર્યથી અટ
કાવ્યા. .
વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહુ ભાગ ૨ જો.
૨
મૃગયામાં આસક્ત મનુષ્ય શું શું નથી કરતા ?
पापर्द्धिस्तनुमधोज्झितघृणः पुत्रेऽपि दुष्टाशय
चण्डः खाण्डवपावकादपि मुधा कं कं न हन्याज्जडः । किं बाणेन जरासुतो वनगतो विव्याध नो बान्धवं, प्रापोच्चैर्मुनिघातपातकभरं किं नाजराजाङ्गजः ॥ ७ ॥ एते कस्यापि .
દેહધારી જીવાના વધમાં જેણે દયાને છેડી દીધી તે માણસ પુત્રમાં પણ શુદ્ધ અન્તઃકરણવાળા નથી. ખાંડવ વનને દાહ કરનાર અગ્નિથી પણ પ્રચ’ડ (ઉગ્ર) એવા જ તે પારાધી નિરથ ક કાને કાને હણુતા નથી? અર્થાત્ ગમે તેને હણી નાખે છે, ત્યાં દૃષ્ટાન્ત કહે છે કે—વનમાં ગયેલા જરાકુમારે પેાતાના ખન્ધુ શ્રી કૃષ્ણને શું ખાણુથી નથી માર્યાં ? તેમ મુનિ એવા શ્રવણુની હત્યાનું માટું પાપ શું દશથ રાજાને નથી લાગ્યું ? ૭.
મૃગયા વિહારીને પુષ્કળ ઉપદેશ આપી એટલે હિંસા ન કરવી એમ વારવાર સમજાવી આ મૃગયા અધિકાર પૂર્ણ કરવામાં આવેછે.
૬. દિમા—અધિાર
૧૭
હિંસા કરવાથી પાપ લાગેછે અને તેનાથી જે ફળ ઉત્પન્ન થાયછે તે આ અધિકારમાં મતાવવા તથા “ હિંસા ”એટલે નિરપરાધિ પ્રાણીઓને ઘાત કેટલાક વામમાર્ગી વિદ્વાના શાસ્ત્રનું પ્રમાણ આપી કરેછે અને અન્યને તે કાર્યમાં જોડી રહ્યા છે તેને યમપુરીમાં કેટલું સંકટ વેઠવું પડશે ? ઇત્યાદિ જણાવવા સારૂ આ અધિકારને આરંભ કરવામાં આવેછે.
* જરાકુમારે શ્રી કૃષ્ણને મૃગ જાણીને મારેલ છે,