SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. હિ સાલ-અધિકાર, ૨૩૧ દુનિયાના કેટલાક પામર મનુષ્યા ગામમાં કાંઇ મહામારી વિગેરે શગાદિ આવ્યું હાય તેની શાન્તિ સારૂ તથા અધ પર્ પરાને અનુસરી દેવતાના ઉદ્દેશથી પાડા વિગેરે મા ણીઓના નાશ કરેછે તેને ઉદ્દેશીને કહેછે. અનુષ્ટુપ્ (–૨). हिंसा विघ्नाय जायेत, विघ्नशान्त्यै कृता यदि । कुलाचारकृताप्येषा, कृता कुलविनाशिनी ॥ १ ॥ જો કે અજ્ઞાની મનુષ્ય જીવહિંસાને વિઘ્નાની શાન્તિસારૂ કરેછે, તે પશુ તે હિંસા તેને સર્વ સુખાના વિનાશ માટેજ થાયછે અને કેટલાક લાફ઼ા અંધ પરંપરાને અનુસરી આ કુલાચાર છે. એમ જાણી હિંસા કરેછે પરંતુ તે હિંસા તેના કુળનુંજ નિકન્દન કરેછે. ૧. શાસ્ત્રોના અઘટિત અર્થ બતાવનારને શિક્ષા, प्रमाणीकृत्य शास्त्राणि, यैर्वधः क्रियतेऽधमैः । सह्यते परलोके तैः, श्वभ्रे शूलाधिरोहणम् ॥ २ ॥ एतौ कस्यापि . શાસ્ત્રોનું પ્રમાણ આપીને નીચ એવા જે પુરૂષાથી પ્રાણીના વધ કરાય છે તે લેાકેાથી પરલેાકમાં (યમપુરીના ) ખાડામાં ફૂલઉપર ચડવાનું મહા સકટ ભાગવાય છે. એટલે જેવી રીતે પ્રાણીઓની હિંસા કરી છે તેવી રીતે પેાતાને તે પીડા ભોગવવી પડેછે. ૨. માંસાહારીને પરલાકમાં થતું દુઃખ, રજ્ઞાતિ (૩-૪). मांसान्यशिला विविधानि मर्त्यो, यो निर्दयात्मा नरकं प्रयाति । निकृत्य शस्त्रेण परैर्निकृष्टैः, प्रखाद्यते मांसमसौ स्वकीयम् ॥ ३ ॥ નિર્દય આત્માવાળા જે મનુષ્ય વિવિધ પ્રકારનાં માંસાનું ભક્ષણ કરી નર્કમાં જાયછે, ત્યાં નિ ય એવા યમના દૂતા શસ્રવડે કાપીને આ માંસાહારી મનુષ્યને તેનું પેાતાનું માંસજ ખવરાવેછે. ૩,
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy