________________
પરિ છેજ.
હિંસા (ભૃગયા )–અધિકાર
૨૨૯
મને જીવવાની દરકાર નથી પરંતુ મારાં બચ્ચાં મરી જશે એની મને પ્રીકર છે. ૪.
નિર્દોષ પ્રાણીઓની હત્યા કરનાર કયા પુરૂષ નરકની ખાડમાં નહિ પડે?
શાર્દ્રજવીતિ (૫ થી ૭).
ये नीरं निपिबन्ति निर्झरभवं कुञ्जे च ये शेरते,
ये चाश्नन्ति तृणानि काननभुवि भ्राम्यन्ति येऽहर्निशम् । ये च स्वैरविहारसारसुखिता निर्मन्तवो जन्तवो,
हत्वा तान्मृगयासु कः समभवच्छ्रभ्रेषु नाभ्यागतः ॥ ५ ॥ જે વનનાં નિર્દોષ પ્રાણીઓ પતના ઝરણામાંથી ઉત્પન્ન થયેલ જળનું પાન કરીને રહેછે. જે જળ ઉપર કાઇને હક નથી અને લતા (વેલેા) ના મડપેામાં શયન કરેછે અને જ્યારે ભૂખ્યાં થાય ત્યારે ઘાસનાં તરણાં ચરેછે તેમ જે રાત્રિ દિવસ વનની ભૂમિમાંજ ભ્રમણ કર્યા કરેછે. અને જે પ્રાણીએ પોતાના વિહારના બળથી સુખિપણાને માનવાવાળાં છે તેવાં પ્રાણીએને મૃગયામાં સહાર કરી કચે પુરૂષ નરકની ખાડામાં પડેલા નથી ? અર્થાત્ મૃગયાવિહારીને નરકની પ્રાપ્તિજ થાયછે. ૫.
મૃગયા કરનાર કદાચ મૃગયા કરતાં પ્રાણીથી મરાઇ જાય તાપણ અન્ને લોકના સુખથી ભ્રષ્ટ થાયછે.
व्याधो नान्यहिताय सत्यमसकृद्विश्वस्तजन्तूंस्तुदन्,
न स्वस्मिन्नपि तुष्टये च्युतशरक्रोडादितोऽन्तं व्रजन् । मृत्यौ दुर्गतिमाप्तवांश्च मृगया लोकद्वयायै ततो,
गाङ्गेयेन स शन्तनुः क्षितिपतिस्तस्या निषिद्धस्ततः ॥ ६ ॥
પારાધી પોતાના હિત માટેજ હમેશાં વિશ્વાસુ પ્રાણીઓને નાશ કરી રહ્યા છે તે કઈ દિવસ ખસી ગયેલા માણુને લીધે બચી ગયેલા ડુક્કર વિગેરે પ્રાણીથી મૃત્યુને પામે તે આ લેાક સંબંધી હિતથી ભ્રષ્ટ થાયછે એટલે તેનું તે મૃગયા કમ આ લેાક સબન્ધી પણ સુખ આપી શકતું નથી અને મરણમાં તે દુર્ગતિનેજ પામેછે, માટે મૃગયા તે ઐહિક અને પારલૈાકિક એમ બન્ને લેકની માત્તિ (ખીડા) માટે છે, તેવું દૃષ્ટાન્ત