SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ wwwwwwwwww વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. व्याख्यानसाहित्यसंग्रह प्रथम भाग वांचनेमें आया है. उक्त ग्रंथमें जो जो विषय रक्खे गये हैं वह सब उपयोगी हैं. दरेकके लाभार्थ आपने यह परिश्रम करके बहुतही उपकार किया. वर्तमान समयमें ऐसे २ उपयोगी ग्रंथोकी बड़ो आवश्यकता है. ___ आशा है कि आप सदैवही ऐसी २ अत्युत्तम पुस्तकें लिखकर जैनसमाजपर उपकार करते रहेंगे. श्रीआत्मानंद जैन सभा-ट्रैक्ट सोसायटी, अंबाला शहर.. . व्याख्यानसाहित्यसंग्रह अबी १ जिल्द लायब्रेरीके नाम पर आई है. यह ग्रंथमें जो परिश्रम उठाया वह निस्सन्देह सराहनीय है. यह ग्रंथ देखने योग्य है और ऐसे ग्रन्थोंकी बहुत जरूरत हैं. यहां इस ग्रन्थको कोई विद्वान् पंडितोंने देखा और पसन्द किया और बहुत तारीफ की. आपका मंडलका सेवक, निहालचंद, सेक्रेटरी-उपाध्याय वीरविजय लायब्रेरी, आग्रा. ગૃહસ્થતરફથી મળેલા. આ ગ્રંથ વાંચતાં મન તલ્લીન થાય છે. આ ગ્રંથ બનાવવામાં મહારાજ શ્રીવિનયવિજ્યજી મહારાજે સાત વર્ષ સુધી અથાગ પરિશ્રમ લઈ ઘણાજ જેન અને જેતરના ગ્રંથમાંથી જુદા જુદા વિષયે સમયાનુસાર લઈ પર હિતાર્થે દેવ, ગુર અને ધર્મ ઓળખાવવા ન્યૂનતા રાખી નથી. મહારાજશ્રી વિનયવિજયજી મહારાજનું જીવનચરિત્ર વાંચતાં અતિ આનંદ સાથે વૈરાગ્ય ભાવને ઉત્પન્ન કરે છે. સાહિત્યના અનેક ગ્રંથે છે, પણ સાધારણ લોકોને તે મળવા દુર્લભ છે, આ ગ્રંથમાં પ્રસંગોપાતને લીધે છે જે જે વિષય લીધેલા છે તેમાં સર્વ સાર સમાએલો છે. तथा साधु-साधाना यो १२ व्यायाननी सा भी शायछे. किंबहुना. ॥. मा समस्या, કમીશન એજંટ, सभरेसी.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy