________________
ગ્રંથરૂપી ગંગાનદીના રૂપને પ્રકટકત્તા આત્મારામજી મહારાજને વંદના.
शार्दूलविक्रीडित .
यस्यास्याद्वचनोर्मिरङ्गललिता सन्निर्गता शान्तिदा ।
स्याद्वादा मलतीरतत्त्व विटपिमोल्लाससन्दायिनी । भव्यात्मानघपान्थतर्पणकरी ग्रन्थावली जान्हवी |
नित्यं भारतमा पुनाति विजयानन्दाय तस्मै नमः ॥ कस्यापि.
જેમના મુખમાંથી પ્રગટ થયેલી ગ્રંથશ્રેણિરૂપ ગ`ગા કે જે વચનરૂપી તરંગાના રંગથી સુદર છે, જે સ્યાદ્વાદરૂપી નિર્માંળ તીર ઉપર રહેલા તત્ત્વરૂપી વૃક્ષેાને ઉલ્લાસ આપનારી છે અને ભવી આત્મરૂપી નિર્દોષ મુસાફાને તૃપ્તિ તથા શાંતિ આપનારી છે, તે ગ્રંથશ્રેણિરૂપ ગંગા અદ્યાપિ આ ભારત વર્ષને પવિત્ર કરે છે. તે શ્રી વિજયાનંદસૂરિને અમે નમીએ છીએ.