SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જે. સપ્તમ થરા (૩૪). अर्थानामीशिषे खं वयमपि च गिरामीश्महे यावदथै, .. शूरस्त्वं वादिदर्पज्वरशमनविधावक्षयं पाटवं नः । सेवन्ते खां धनाध्या मतिमलहतथे मामपि श्रोतुकामा, मय्यप्यास्था न ते चेत्त्वयि मम नितरामेव राजननास्था ॥२३॥ ભર્તુહરિવૈરાગરાતિ. હે નૃપ! તમે જેમ દ્રવ્યના અધિપતિ છે તેમ અમે પણ જરૂર જેટલી (અર્થવાળી) વાણુના અધિપતિ (પુષ્કળ શાસ્ત્રવેત્તા) છીએ, તમે જેમ લડવૈયા છે, તેમ વાદક (વાદ કરનારા) ના અભિમાનરૂપી વરને તેડવામાં અમારી પુષ્કળ ચતુરાઈ (લડાઈની કવાયત) છે, જેમ ધનાઢય પુરૂ તમને સેવે છે તેમ અંતઃકરણની શુદ્ધિને માટે શ્રોતાઓ અને સેવે છે, (અમો તમારાથી ઉંચી સમૃદ્ધિવાળા છીએ) છતાં અમારા ઉપર તમને જે આસ્થા (માનદૃષ્ટિ) ન હોય તે તમારા ઉપર અને આસ્થા છેજ નહિ. ૨૩. શ્રમણત્વવિના અન્ય વસ્તુ દુખપ્રદ છે. नो दुःकर्मप्रयासो न कुयुवतिसुतस्वामिदुर्वाक्यदुःखं, राजादौ न प्रणामोऽशनवसनधनस्थानचिन्ता न चैव । ज्ञानाप्तिलॊकपूजा प्रशमसुखरतिः प्रेत्य मोक्षायवाप्तिः, .. श्रामण्येऽमी गुणाः स्युस्तदिह सुमतयस्तत्र यत्नं कुरुध्वम् ॥ २४ ॥ सूक्तिमुक्तावली. હે ઉત્તમ બુદ્ધિશાળીઓ! શ્રમણત્વમાં દુખપ્રદ કમેને પ્રયાસ નથી, ખરાબ સ્ત્રી, પુત્ર, સ્વામીના દુર્વાક્યનું દુઃખ નથી, રાજાદિને નમવાનું નથી, ભજન, વસ્ત્ર, દ્રવ્ય, સ્થાન આદિની ચિન્તા પણ નથી, જ્ઞાનની પ્રાપ્તિ, લેકમાં પૂજા, શમનાં સુખમાં પ્રીતિ, અને મૃત્યુબાદ મેક્ષાદિની પ્રાપ્તિ થાય છે. આ બધા ગુણે શ્રમણત્વમાં છે માટે તેમાં પ્રયાસ કરે. ૨૪. કેવાં સાધનોથી સુખ ઉત્પન્ન થાય તે બતાવી આ ચારિત્રસુખ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy