________________
૫૭.
પરિજે.
ચારિત્રવર્ણન-અધિકાર
વેગી કુટુંબી છતાં નિર્ભય. धैर्य यस्य पिता क्षमा च जननी शान्तिश्विरं गहिनी,
सत्यं सूनुरयं दया च भगिनी भ्राता मनःसंयमः। शय्या भूमितलं दिशोऽपि वसमं ज्ञानामृतं भोजनમેતે પચ જિનો વ સ થે યોનિના ૨૨
કુમાપિતરમાળા. ધીરજ જેમને પિતા છે, ક્ષમા માતા છે, શાનિત ઘણુ સમય સુધી ની ચી છે, સત્ય પુત્ર છે, દયા બહેન છે, મનને નિયમ ભાઈ છે, પૃથ્વીતલ શમ્યા છે, દિશાઓ વસ્ત્ર છે, જ્ઞાનામૃત જેમને ભેજન છે. હે મિત્ર! આટલાં જેમનાં કુટુમ્બીઓ છે તે ભેગીને કોનાથી ભય રહે છે? (કેઈથી પણ નહિ). ૨૧. નિસ્પૃહ મહાત્માની રાજાપતિ ઉક્તિ.
માસિની. वयमिह परितुष्टा वल्कलैस्खं च लक्ष्म्या, . सम इह परितोषो निर्विशेषो विशेषः। स तु भवति दरिद्रो यस्य तृष्णा विशाला, मनसि च परितुष्टे कोर्थवान्को दरिद्रः ॥ २२ ॥
મત્કૃથિરાત. હે રાજન! અમે વલથી (વૃક્ષની છાલથી) સંતેષ પામીએ છીએ, તમે લક્ષ્મીથી (સમૃદ્ધિથી) સંતેષ પામે છે, આ પ્રમાણે વિચાર કરતાં મારે અને તમારે સંતેષ સમાન છે પણ ખરું જોતાં મારામાં અને તમારામાં કંઈ ફેર નથી તેમ નથી (ઘણેજ તફાવત છે ). જેને પુષ્કળ તૃણું હોય છે તે દરિદ્ર થાય છે, પણ જ્યારે મને સંતોષ પામે છે ત્યારે દરિદ્ર એ કણ અને અર્થવાન પણ કોણ?
સારાંશ-–અમે કષાય વસ્ત્રથી અને તમે કશેય (રેશમી) વસ્ત્રથી સંતોષ પામે છે, તે પછી દરિદ્ર કોણ? સંતોષ મેળવ્યું એટલે રાજા અને દરિદ્ર બેઉ સરખા છે; રાજા સમૃદ્ધિથી સંતુષ્ટ રહે છે, તેમ ગરીબ પિતાના (પ્રારબ્ધાનુસાર) જે મળે તેથી સંતુષ્ટ રહે, તે પછી બેમાં ફેર છે? કંઈજ નહીં. (પરંતુ હે રાજન તું અસલી હોવાથી દુઃખી છે). ૨૨.