SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ પર છે. - મનિષેધ-અધિકાર.' ૨૨૫ મદિરાથી મત્ત થયેલે મનુષ્ય ક્ષણમાત્રમાં પ્રાણીઓની હિંસા કરવા માંડે છે અને સહન ન થઈ શકે તેવું અસત્ય વાકય બોલે છે. તેમ બીજાની જી તથા ધનને પણ ઈરછે છે. એમ મદિરાના મદથી આકુળ થયેલે માનવ શું કરતે નથી? ૮. મદિરાથી અધમ સ્થિતિ, व्यसनमेति जनैः परिभूयते, गदमुपैति न सत्कृतिमश्नुते । भजति नीचजनं व्रजति क्लमं, किमिह कष्टमियति न मधपः ॥ ९ ॥ મદિરાપાન કરનાર માનવ દુઃખને પ્રાપ્ત થાય છે અને મનુષ્યોથી પણ પરભવ (હાર) ને પામે છે. તેમ (અનેક જાતના) રોગને પ્રાપ્ત થાય છે તથા પૂર્વના પુણ્ય હોય તે તેને ભેગવી શકતું નથી. નીચ મનુષ્યને (મિત્રભાવે) ભજે છે અને પરિણામે (અત્યંત) થાકને પામે છે. (ટુંકામાં કહેવાનું કે) - દિશ પીનાર મનુષ્ય અહીં કયા દુઃખને પામતે નથી? . તથા– प्रियतमामिव पश्यति मातरं, मियतमां जननीमिव मन्यते । प्रचुरमद्यविमोहितमानसस्तदिह नास्ति न यत्कुरुते जनः ॥१०॥ મદિરાથી મત્ત થયેલે મનુષ્ય પિતાની જનયિત્રી માતાને વહાલી સ્ત્રીની માફક દેખે છે અને વહાલી સ્ત્રીને માતાની માફક માને છે. કારણકે તેનું મન ઘણા મદિરાના પાનથી મોહિત થઈ ગયું છે. માટે તે મનુષ્ય જે કુકર્મ ન કરે તેવું અહીં એક પણ કુકર્મ નથી અર્થાત્ તે દુષ્ટ પ્રાણ તમામ કુકર્મો કરે છે. એ ભાવ છે. ૧૦. મદિરાથી વિશ્વમ. अहह कर्मकरीयति भूपति, नरपतीयति कर्मकरं नरः । जलनिधीयति कूपमपानिधि, गतजलीयति मधमदाकुलः ॥ ११ ॥ (અહહ) ખેદ છે કે –મદિરાના મદથી આકુળ થયેલે મનુષ્ય રાજાને કિંકરની માફક જુએ છે અને નેકરને રાજાની માફક દેખે છે તેમ કૂવાને સમુદ્ર તુલ્ય માને છે અને સમુદ્રને પાણી વગરને ધારે છે. આમ મદિરામત્તને સર્વ પદાર્થ અન્ય રીતે જ ભાસે છે. ૧૧. મદિરામત્તને કરકરીયાંસાથે મિત્રતા. निपतितो वदत्ते धरणीतलं, वमति सर्वजनेन विनिन्द्यते । श्वशिशुभिर्वदने परिचुम्बिते, बत- सुरासु रतस्य च मूत्र्यते ॥ १२ ॥ ૩૪
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy