________________
પરિચ્છેદ.
કુશાસ્ત્ર-અધિકાર.
૧૮૭
થયેલાં અપકૃત્યને પણ વ્યાજખી ઠરાવવું અને તેવા અભિપ્રાય અથવા તકરારને જાણી જોઇને મજબૂતીથી વળગી રહેવું એ કદાય. ગુસ્સે થવું એ ક્રોધ. ફાઈને દાનમાન આપ્યા પછી અથવા ટીપ ભરાવ્યા પછી અથવા તા કાઇ પણ ધર્મીકા કર્યા પછી તે કાર્ચીને ભૂલરૂપ સમજવાં તે અનુતાપ. માયાકપટ એટલે વચન અને વનમાં ભિન્નભાવ. શાસ્ત્રમાં ખતાવેલી મર્યાદા પુરઃસર વનને બદલે તેથી ઉલટું કરવું એ વિધિહીનતા. મેં આ માટુ કામ કર્યું તેથી હું માટા એવી વિચારણા તે ગૈારવ. માન. પ્રસાદ. સમકિત અને વ્રતાદિહિત ધર્માચાય નામધારી તે કુગુરૂ, હલકા માણુસસાથે સાખત કરવી એ કુસંગતિ અને ખીજા માણસા પેાતાની પ્રશંસા કરે એ સાંભળવાની ઇચ્છા એ શ્લાઘાતિા.
આ સર્વ વસ્તુઓ સુકૃત્યમાં મળરૂપ છે, `સ'સારમાં રખડાવનારી છે જે કે આ લીસ્ટ પૂર્ણ નથી તાપણુ તેમાં અગત્યની ખાખત બધી આવી જાયછે. ૨૯.
મિથ્યાત્વથી થતી હાનિનું વર્ણન કરી તે હાનિથી દૂર રહેવામાટે જિનશાસનને પરાયણ થવાનું અને રહેવાનું સૂચવી આ મિથ્યાત્વ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે.
- શાસ્ર-ગધિાર,
•
મિથ્યાત્વના ઉદય હોય ત્યારે કુશાદિમાં પ્રવૃત્તિ થાયછે એટલે તે અમૃત સદૃશ સુશાસ્ત્રને છેડીને કુશાસ્ત્રને સ્વીકારેછે. જગમાં જેમ સુશા છે તેમ કુશાસ્ત્ર પણ છે તેથી સુશાસ્રા કરતાં કુશાસ્ત્રમાં કઇ જાતને તફાવત છે તે જાણવાની અપેક્ષા રહેછે અને તે માબત જાણવામાં આવે તાજ તે કુશાસ્ત્રમાંથી લેા અટકે આ બાખત જણાવવા સારૂં આ અધિકારને
આરભ છે.
કુરશાસ્ત્રતરફ ધિક્કાર. અનુષ્ટુપ્ (૨ થી ૪).
वरमेकाक्षरं ग्राह्यं, सर्वसत्त्वानुकम्पकम् । ન વાવોવન વાવ, જીશાનું વૃત્તવિતમ્ ॥ શ્॥
आचारोपदेश.