________________
૨૦
વ્યાખ્યાન સાહિત્યમ ગ્રહુ ભાગ ૨ એ. શેષનાગથી મળવાન્. शार्दूलविक्रीडित.
जिकैष सतामुभे फणवतां त्रष्टुश्चतस्रश्च तास्ताः सप्तैव विभावसोर्नियमिताः षट् कार्त्तिकेयस्य च । पौलस्त्यस्य दशाभवन्फणिपतेर्जिंहा सहस्रद्वयं,
તથા—
जिहालक्षशतैककोटिनियमो नो दुर्जनानां मुखे ।। १३ ।। सुभाषितरत्नभाण्डागार.
સત્પુરૂષાને એક જિહ્વા (જિભ) છે, થુવાળા સર્પને એ જિહ્વા છે, બ્રહ્માજીને ચાર જિહ્વા છે, અગ્નિને સાત છે, કાન્તિકસ્વામીને છ અને રાવણને દશ તથા શેષનાગ એ હજાર, એમ જિદ્દાને નિયમ છે પણ મિથ્યાવાદીદુષ્ટ મનુષ્યના મુખમાં લાખ જીલા છે કે રોડ છે તેના નિયમજ નથી, ૧૩.
જાં લવાથી થતી હાનિ.
દ્વાહા.
જૂઠા એટલાનું જાએ, બધું જૂહમાં જાય; વિછી કરડે ભાંડને, સાચે જૂઠ મનાય. જે જન કદી જૂઠા પડે, એક વાર ફા ઠામ; સુણતાં સંશય ઉપજે, તેના બેલ તમામ.
અણુભ
મનહર
જાડું એલી અને દીએ સત્યતાની શિખામણુ, લેાકને કહેા તે ઉપદેશ કેમ લાગશે ; હું ખેલે તે જરૂર મહાપાપનુંજ મૂળ,
જૂઠ્ઠું ખેલવાથી શૂલ સહસધા જાગશે; જૂઠ્ઠું' એટલે તે ગણાય કારટને ગુન્હેગાર,
જૂઠ્ઠું ખેલનારતણા ભારખેજ ભાંગશે; કહે દલપતરામ જાણવું જરૂર આમ,
કાઇ સમે કારટ સાચા જવામ માગશે.
2 20
૧૪
૧૫
૧૬