SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ . સમ્યકત્વ-અધિકાર. ળીકામાં દાખલ કરી તેને, એક અંતર્મુહર્ત સુધી સમયે સમયે વિપાક ઉદયે ભોગવીને ક્ષય કરે તેથી એ શિવાયની શેષ દીર્ધકાળસુધી ઉદયપણે વર્તવા ગ્ય મિથ્યાત્વ મેહનીય કમની મોટી સત્તા જે જીવને છે તેને ઉદય, પરિણામ વિશેષના જોરથી સર્વથા રૂંધાઈ જવાથી અંતમુહૂર્ત સુધી મિથ્યાત્વનો સર્વથા અનુદય થાય. તે અવસરે તેને શુદ્ધ ધર્મમૂળ “એપથમિક” સમ્યકત્વ પ્રાપ્ત થાય. તેનું નામ પ્રથમ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ જાણવી. એ આપશમિક સમ્યગ્દર્શન તે મિથ્યાત્વમેહનીયને ઉપશમ જાણ, એટલે તેના ઉદયને નાશ અને અનુદય રે, તેથી ઉત્પન્ન થયેલ આત્માદિક સર્વ તત્તની યથાર્થ પણે ચાદ્દવાદ મર્યાદાએ પ્રતીતિ-સ્વરૂપ શ્રદ્ધારૂચિને જનક આત્મભાવ જાણ. તેથી એને જીવાદિ તાના સ્વરૂપનું શ્રવણ કરવાથી આત્માદિક પદાર્થોના સ્વરૂપની ઝળક ભાસમાન થાય છે. એટલે તેને કઇ ઉપદેશક પુરૂષ અથવા ધર્મશાસ્ત્ર કે જે, જીવ પદાર્થને અરિહંતેએ ઉપદેશેલા આગમની રીતે કથંચિત નિત્ય, કથંચિત અનિત્ય, કર્થચિંત શુભાશુભને કત્ત, તેને ભોક્તા, અનાદિ ઉત્પાદ વ્યય ધ્રુવતાયુક્ત, સ્વભાવ સિદ્ધ ઈચાદિક રીતે કહે તે સંભવિત હોવાથી રૂચે; અને કોઈ ઉપદેશક અથવા શાસ્ત્ર જીવને સર્વથા અનુત્પન્ન અવિચલ, સદા સ્થિર એક સ્વભાવે નિત્ય અથવા સર્વથા ક્ષણ સાથે અનિત્ય, સર્વથા નાસ્તિ, સર્વથા સામાન્ય, સર્વથા વિશેષ, સર્વવ્યાપિ એક અથવા દેહાદિક શુભાશુભને અકર્તા, પ્રકૃતિ કૃતને ભેગી, શરી૨ના એક દેશમાં રહેલો ઇત્યાદિ રૂપે કહે તે અસંભવિત હોવાથી સ્વભાવેજ ન રૂ. તથા માર્ગાનુસારીપણુમાં દેવગુરૂ પૂજાદિ તહેતુ અનુષ્ઠાન હતા તે અમૃતાનુષ્ઠાન થઈ જાય, અને લોકદષ્ટિએ કરાતા યમનિયમાદિક સ્વરૂપ શુદ્ધ અનુષ્ઠાન તે એને પરમાર્થ વૃત્તિઓ કરાતા અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન થાય. • પછી ઉપશમ સમકિતરૂપ ગુણથી મોટી સ્થિતિવાળી મિથ્યાત્વ મેહનીયની પ્રકૃતિ જે સત્તામાં રહેલી છે. જે ઉદય ઉદીરણુમાં આવી નથી, જેના સર્વ દળીયા દુષ્ટ રસથી ભરેલા છે. તેને ઉદયમાં આવ્યા અગાઉજ પરિણામ વિશેષના પ્રભાવથી શેઢી કાઢે. એટલે તેની ત્રણ પ્રકારની રાશી કરે. તે આ રીતે-જેટલા દળીયામાંથી લિષ્ટ રસને ઉત્પાદક દુષ્ટ રસ સર્વથા નષ્ટ થઈ જાય તેને પહેલે રાશિ તે “સમ્યકત્વપુંજ” અથવા શુદ્ધપુંજ, ઉદયમાં આવે તે તે જીવના સમ્યકત્વ ગુણને ઘાત કરતું નથી, શુદ્ધ શ્રદ્ધા બની રહે છે. તેનું નામ સમકિતમેહનીય પણ કહેવાય છે. જે દળિયાઓને દુષ્ટ રસ અધ નષ્ટ થેયે ને અર્ધ રહ્યો હોય તેને રાશિ તે “મિશ્રપુંજ” મિશ્રમેહનીય અથવા અદ્ધશુદ્ધપુંજ, એ પુંજ ઉદયમાં આવે તે અંતર્મહત સુધી જીવ મિશ્રદષ્ટિવાળો રહે. એવા મિત્રદૃષ્ટિવાળા જીવને જિનધર્મ ઉપર પ્રેમ પણ ન હોય ને ઠેષ પણ ન હોય. જેમ દહીં ને ગેળ ભેગાં કરેલ હોય તે તેને રસ ખાટે નહિ ને મીઠે પણ નહિ; અનેરા રસપણેજ પરિણમે તેમ આ મિશ્રદષ્ટિવાળો જીવ સમકિતી નહિ અને મિથ્યાત્વી પણ નહિ, એ સમજ; અને જે દળિયાઓમાંથી દુષ્ટ રસ
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy