________________
૪૩
- ન -
ન -
આ
પરિક છે,
પરિગ્રહત્યાગગુણાધિકાર. શાસકવણુવિના પરિયડને ત્યાગ થતું નથી તેથી
શાસ્ત્રની શ્રેષ્ઠતા વર્ણવી છે.
ગુડુ (૧ થી ૫) મારાદિનાર, રાજસ્થાન જામgધાન્ય, શાસનાકર્ણાઃ II ૨
જ્ઞાનસાર (દ). શબ્દા–મહર્ષિઓ કહે છે કે શાસ્ત્ર છે તે અજ્ઞાનરૂપી સપને મહામંત્ર છે, સ્વેચ્છાચારી તાવને લાંઘણરૂપ છે અને ધર્મરૂપી બગીચાને વિષે સુધાને ઝરણ છે.
વિવેચન-જ્ઞાનાદિ ગુણે એ કરી જે યુક્ત છે એવા ઋષિઓ, અનુચ્છેય જ્ઞાપક શાસ્ત્રના કરનારા આચાર્યો, અજ્ઞાનરૂપી સર્ષ–શુદ્ધ શ્રદ્ધાને નાશ કરીને મહા મૂછ ઉત્પન્ન કરનાર–તેનાથી ઉત્પન્ન થયેલ કુવાસનારૂપી વિષવેગને ઉતારવાને માટે પૂર્વોક્ત શાસ્ત્રને મહામંત્ર કહે છે. તથા સ્વચ્છંદતા એટલે નિજ ઈચ્છાકારિપણું તે રૂપી વર તેને નાશ કરવાને લાંઘણરૂપ કહે છે, ધર્મ એટલે નિજ સ્વભાવ અને મોક્ષના ઉપાયનું સેવવું તે આરામ-અગીએ, તેને વિષે અમૃતનું ઝરણું– નીક છે એમ કહે છે. ૧.
મેક્ષ મેળવવાની સડક. यदा सर्वम्परित्यज्य, नि:सङ्गो नि:परिग्रहः । निश्चिन्तश्चाचरेदम, ब्रह्म सम्पद्यते तदा ॥२॥
જ્યારે તમામ છોડીને નિઃસંગ, પરિગ્રહરહિત, ચિંતા વગર ધર્મનું આચરણ કરે ત્યારે બ્રહ્મ (મોક્ષ)ને પામે છે. ૨. '.
મનુષ્યને બાંધનાર દશ પરિગ્રહ क्षेत्रं वास्तु धनं धान्यं, कुप्यं शयनमासनम् ।
ક્રિયા પૂરાવો માણા, વાહ ચરા પરિદાર | ખેતર વાડી, વાસ્તુ (ઘર), ધન, ધાન્ય, કુખે (ત્રાંબા વિગેરેનું નાણું), શયન, આસન, મનુષ્ય, પશુઓ અને વાસણે એ દશ બહારના પરિગ્રહ છે. ૩.