SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ પરિપી. શાનિરંજન-અધિકાર ભૂમિમાં જે લોકોએ જ્ઞાનનું દાન આપ્યું છે, તે લોકોએજ તપ કરેલું છે. તે લેકાએજ જિનભગવાનની આજ્ઞાનું પરિપાલન કર્યું છે અને ન સંસારરૂપી સમુદ્રને તે ધર્માત્મા પુરૂષો તરી ગયા છે. ૯ શાનદાનની ખાસ જરૂર છે તેમાટે નન્દિસુત્રનો હસ્તલેખિત સબળ પૂરા. उपजाति. कुर्वन्तु भव्या भुवि पाठशाला, ज्ञानार्पणायातबालकानाम् । जिनेशमुख्यैः खलु नन्दिमूत्रे, ज्ञानस्य दानं परमं सदोक्तम् ॥ १० ॥ જ્ઞાનરાતવા-(રાઇ હંસરાન ત.) હે ભવ્ય (ધર્માત્મા) પુરૂષો ! જેને બાળકને જ્ઞાનદાન આપવા સારૂ પૃથ્વીમાં પાઠશાળાઓ કરે. કારણકે જિદ્ર ભગવાન જેમાં મુખ્ય છે એવા નંદિસૂત્ર નામના આગમમાં જ્ઞાનનું દાન પૂર્વાચાર્યોએ સદા ઉત્તમ કહ્યું છે. ૧૦. - મેહમયીની વારવિદ્યાલય જેવી ધર્મયુક્ત કેલેથી થતા ફાયદા. द्रुतविलम्बित. पठति पाठयते पठतामसौ, वसनभोजनपुस्तकवस्तुभिः । मतिदिनं कुरुते य उपग्रहं, स इह सर्वविदेव भवेन्नरः ॥ ११ ॥ વાસ્થr. આ પુરૂષ જ ખરી રીતે ભણે છે અને ભણાવે છે કે જે પુરૂષ જ્ઞાનાભ્યાસ કરનારા (વિદ્યાર્થીઓ)ને વસ્ત્ર, ભેજન, પુસ્તકે તથા બીજી જ્ઞાનપગી વસ્તુઓથી અનુકૂળતા હમેશાં કરી આપે છે. તેથી તે પુરૂષ આલોકમાં (અથવા ભવાંતરે) સર્વવેત્તાજ થાય છે. ૧૧. વિદ્યાજ્ઞાનથી જે જે ફાયદા જોવામાં આવે છે તે તે ફાયદા વિદ્યાજ્ઞાનને મદદરૂપે જે કઈ પ્રેરક ન હોય તે વિદ્યાજ્ઞાન વૃદ્ધિ પામી શકતું નથી પણ ઉલટું તે ઘસાતું જાય છે. તે વિદ્યાજ્ઞાનના આધારરૂપ કેળવાયેલા ધનાઢ્ય પુરૂ ને ખાસ સૂચના કરવામાં આવે છે કે જે દ્રવ્ય છે તે કઈ વખત પિતાના તાબામાંથી છટકી જવાનું છે અને છેવટે પિતાની ગેરહાજરીમાં તે અવશ્ય કેઇના તાબામાં જવાનું જ છે. તેથી વિચક્ષણ પુરૂષે ધમકેળવણીમાં તેને ઉપગ કર એમ દર્શાવી અને જ્ઞાનદાનમાં વિદ્ધ ન કરવું એ જાણવાનું અવશ્ય
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy