SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ પરિઝ. - ---- - કુતા-અધિકાર. ' સુશ્રોતા કેવા હેય તેની સમજુતી. દોહા. શીશ ધુણાવે ચમકિયે, રેમાંચિત કરે દેહ : વિકાસત વચન વદન મુદા, રસ દિયે શ્રોતા તેય. જાણુજ શ્રોતા આગળ, વક્તા કળા પ્રમાણ; તે આગે ઘન શું કરે, જેમ ગણેલ પાષાણુ. શ્રી પાલરાસ, મનહર ઘન તણે ઘેર સુણી મોર બેલે જેર કરી, સ્વાતિતણા બિંદુ શીપ જડપથી જિલે છે; પ્રભાકર પ્રભાવડે પદ્મ પ્રકુલિત થાય, ચંદ્ર ચંદ્રિકાથી ખુબ કુમુદિની ખીલે છે; ચમકથી જેમ લેહુ ચંચલ તરત થાય, સુગંધને સઘ જેમ સમીર હરિ લે છે: કહે દલપત તેમ કવિતાના શેખી જન, કવિતા સુણુને સાર સર્વ સમજિ લે છે. ૨૭, દલપત. * સારા ગ્રંથનું શ્રવણ કરવું અને શ્રવણ કર્યા બાદ મનન કરવું પડે તે બેધ મુજબ વર્તન કરી બતાવવું કે જેથી તેની અસર કુટુંબને તથા મિત્રમંડળને પણ થાય એ જેનું કર્તવ્ય છે તે સુતા અધિકારી કહેવાય. ASASasaskikkek : બોધિવાર. -- છે ભવી જીવ સુતા હોઈ શકે છે પણ જે મનુષ્ય અગ્ય છે તેને હિજડ ઘણા પ્રકારે સમજાવવામાં આવે તે પણ તે સરલ થતા નથી જેમ પથ્થર પાણીથી ભીંજાતે નથી, લવણ સાકર બને નહિ, વિષ અમૃત
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy