SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહુ ભાગ ૨ જો. અમ થાય નહિ, તેમ અાગ્ય માણસ ચેગ્ય પાત્ર બની શકે નહિ તે સમજાવવા આ અધિકારની જરૂરીઆત માની છે. અયાગ્ય માણસને બાધ ન આપવા. ન અનુષ્ટુપ (૩ થી ૬). • उपदेशो न दातव्यो, यादृशे तादृशे नरे । ચર્ચ વાનમૂયેળ, મુદ્દે નિવૃષ્ટીકૃતમ્ । ? ॥ જેવા તેવા મનુષ્યને બેધ ન કરવા કારણકે વાનર નામના મૂખ પ્રાણીને ઉપદેશ કરવાથી જે સુઘરી નામના પક્ષીનું સુન્દર ઘર નાશ પામ્યું. ૧. વાનરપ્રતિ સુગ્રહી (સુધરી ) ના ઉપદેશ द्वौ हस्तौ द्वौ च पादौ च दृश्यते पुरुषाकृतिः । शीतेन कम्पसे मूर्ख, गृहं किं न करोषि हि ॥ २ ॥ એક દિવસ ચામાસાના દિવસમાં સુઘરી પેાતાના માળામાં બેઠી હતી ત્યાં એક વાનરે ટાઢથી કંપતા કંપતે તે ઝાડની નીચે આવ્યે તેને જોઇ સારી એલી કે હે મૂખ વાનર! બે હાથ તથા બે પગ તને છે તેમ તારી પુરૂષના સમાન આકૃતિ (આકાર) દેખાયછે, તે પણ ટાઢથી તું કંપી રહ્યા છે એટલે તું સમર્થ છે છતાં ઘર શા વાસ્તે કરતા નથી ? ૨. સુગૃહીમતિ વાનરને જવામ. सूचीमुखि दुराचारे, रण्डे पण्डितवादिनि । समर्थो गृहारम्भे, समर्थो गृहभञ्जने ॥ ३ ॥ ते कस्यापि . હે રાંડ સુઘરિ! તું સાયના સમાન મુખવાળી દુરાચારી અને પંડિતાનું અભિમાન ધરાવનારી છે. (પણ હવે તું તારા વચનનું ફળ ચાખ) કારણકે હું ઘર બનાવવાને તે અસમર્થ છું પરંતુ ર ભાંગવાને સમર્થ છું (એમ કહી તે વાનર.. મૂખે મૂર્ખાને ઉપદેશ કરનારી સુઘરીનું માળારૂપી ઘર તેડી નાખ્યું ). ૩.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy