________________
પરિચ્છેદ દયા-અધિકાર.
૧૨૩, સંરક્ષણ કરતાં શીખે તેને માટે ગાયનું માહાસ્ય અનેક રીતે વર્ણવી એટલી બધી પરાકાષ્ઠાએ પહોંચાડી દીધું કે તેના રક્ષણમાં ધર્મ અને વિનાશમાં પાપ સુદઢપણે મનાઈ ગયું ત્યારે બીજીતરફથી ધમષ યવને વિગેરેમાં ઉત્પન્ન થયો જેથી તેઓ આયેની લાગણી કેમ દુખાય તેને માટે નિરર્થક-બીન જરૂરીઆત છતાં ગાયને વધ કરવા લાગ્યા. સૂવર ક્ષત્રીઓને વેધ્ય સ્વીકારાયે. કારણકે ખેતીવાડીને નુકશાનકર્તા સૂવર અને મૃગ હોવાથી તેઓનો શિકાર એ રજપૂતે ધર્મ મનાય. બકરાંઓ અને ઘેટાઓની કુદરતી ઉત્પત્તિ વિશેષ હોવાથી તેમજ બકરી કિંચિત ઉપયોગી સમજાણું. બકરાંએ કાંઈ પણ ઉપયેગનાં ન હોવાથી નિરૂપયેગી મનાણું જેથી યજ્ઞાદિમાં તેને હેમવાં એ કર્તવ્ય મનાણું. આપણે જોઈશું તો સમજાશે કે જે જાતની વિશેષ ઉત્પત્તિ હોય છે તે જાત હિંદુ-મુસલમાન દરેકને ભક્ષ્ય સર્વ સાધારણ મનાય છે, તેવી સ્થિતિ બકરાંઓ, કુકડાઓ, માછલાંઓ વિગેરેને માટે લેવામાં આવે છે. આ બધા વિધિ પ્રતિષેધના નિયમે જુદા જુદા ધર્મવાળાઓ તરફથી ધર્મઅધર્મના નામે સ્વીકારવામાં આવ્યા છે તેના બદલામાં જે તેવાં જાનવરથી ઐહિક ફાયદા-ગેરફાયદા માત્ર સમજાવવામાં આવ્યા હેત તે તેજ વાત સર્વ માન્ય થઈ પડત. કલહ અને વિરોધના પ્રત્યાઘાત જે થયા હોય તે તે એકબીજાના ધર્મષને લઈને થયેલા છે. એટલે કે પોતાના હિતતરફ પણ ત્યાં કેટલાએકની દષ્ટિ ખેંચાણ નથી. દાખલાતરીકે ખેતીવાડીની આબાદી ઉપર દેશની આબાદીને આધાર છે અને દેશની આબાદીથી રાજા તથા પ્રજાની આ બાદીને આધાર છે. હિંદુ અને મુસલમાન બન્ને એમ તે સ્વીકારતા હો વાજ જોઇએ કે ગાયથી ઉત્પન્ન થયેલા વાછડાથીજ ખેતીની આબાદી છે એમાં બે મત કેઈના પણ નજ હોઈ શકે છતાં એકબીજાથી વિરેધી વર્તન દેખાય છે તે માત્ર ધર્મના નામથી જ છે.
આજ રીતે જે થીયરી તપાસીએ તે ઉડે હેતુ તેમાં પણ તેજ માલુમ પડે છે.
પણ એકબીજાના ધમની લાગણી દુખાવવી, એકે જેને પ્રતિષેધ કર્યો, બીજાએ તે સ્વીકાર્યો એજ ધમીપણું છે. એવા અજ્ઞાને ઘણા અણસમજુ વ
માં ઉંડી જડ ઘાલી દીધી છે. દાખલા તરીકે હિંદુ અને ઇસ્માલી ધમવાળાના ઘણું નિયમે જોઇશું તે એકબીજાથી વિરોધી જ માલૂમ પડશે. હિંદુધર્મમાં પણ તેવી જ મૂર્ખાઈ કવચિત્ કવચિત્ જોવામાં આવે છે. જેનેએ જ્યારે કંદમૂળભક્ષણ અને રાત્રિભેજનને ત્યાગ સ્વીકાર્યો, ત્યારે બીજા ધર્મબંધુઓએ ખાસ ઉપવાસમાં કંદમૂળજ ફલાહારતરીકે સ્વીકાર્યા. રાત્રિભેજનમાટે પણ ખાસ રાત્રે જ જમવાને નિયમ રાખ્યું. જેમાંના ઘણું વાર તે વાતને નિંઘ માને છે છતાં પોતાની રૂઢી મૂકી શકતા નથી અને જેઓ કેટલાએક રાત્રિભેજનના અને કંદમૂળભક્ષણના ત્યાગી નીકળે છે, તેઓની તેજ ધર્મવાળા મશ્કરી કરે છે.