________________
અષ્ટમ
૨૫૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જે.
જે માંસ છે તે જંતુનું શરીર છે એમ કહી શકાય. પણ જે જંતુનું શરીર છે તે સર્વ માંસજ છે એમ કહી શકાશે નહીં (અર્થાત અ જંતુનું શરીર છે પણ તેથી તે માંસજ છે એમ નથી.) તે ઉપર દૃષ્ટાંત આપે છે કે–જે તમાલ છે તે અવશ્ય વૃક્ષ કહેવાય છે. પરંતુ જે વૃક્ષ છે તે સર્વથા તમાલજ છે એમ કહી શકાશે નહીં અર્થાત્ જેટલાં વૃક્ષે છે તે સર્વે તમાલ નથી પણ બીજાં નામવાળા પણ છે. તેમ અન્ન અંગધારી હોવા છતાં માંસ નથીજ. ૭.
અન્ન તથા માંસને તફાવત. रसोत्कटत्वेन करोति गृद्धिं, मांसं यथानं न तयात्र जातु । ज्ञालेति मांसं परिवयं साधुराहारमश्नाति विशोध्य पूतम् ॥८॥
કુમપિતારતો . રસના ઉગ્રપણાથી જેમ માંસ મનુષ્યમાં વૃદ્ધિ (દુર્વાસના) ઉત્પન્ન કરે તેમ અત્ર અન્ન કોઈ દિવસ કરતું નથી એમ જાણીને માંસને ત્યાગ કરીને સાધુ પુરૂષ પવિત્ર આહારને શુદ્ધ કરીને જમે છે. ૮ મરહૂમ આત્માનંદજી મહારાજ તથા ઇસાઈને
માંસનિષેધ સમાગમ. "જીરા (પંજાબ) માં એક ઈસાઈ મરદમની પાસે આવી એકદમ ઉદ્ધતાઈભર્યા શબ્દથી બેન્ચે કે તમે અહિંસા અહિંસા પિકારી માંસ ખાવાનું નિવે છે પણ તમે પોતે માંસાહારથી ખાલી નથી! આટલી વાત સાંભળતાં જ પાસે બેઠેલા કેટલાક સાધુ તેમજ શ્રાવકે ચમકી ઉઠયા! શ્રાવકે લેકે કાંઈક બેલવાની તૈયારી કરતાજ હતા કે આ મહારાજજીએ રેકી કહ્યું કે ભાઈ! ઉતાવળા ન થાઓ. એના કહેવાથી કાંઈ આપણે માંસાહારી બની ગયા? એ શા આશયથી કહે છે તે એને પૂછવા દે. આ કારવાહી જેઈ ઈસાઈ એકદમ પતાના મનમાં શું ઠે પડી ગયે કે આવા ગંભીર પુરૂષને ન છાજતા ઉદ્ધતાઈ ભર્યા શબ્દો મેં કહ્યા તે ઠીક ન કર્યું! પણ હવે શું થાય? જે ભાષાવર્ગુણ નીકળવાની હતી તે નીકળી ગઈ! મરદમે પૂછયું–ભાઈ! તું શાથી કહે છે કે તમે પણ માંસાહારથી ખાલી નથી.
ઇસાઈ–તુમ દૂધ પીતે હો યા નહિ? મરહૂમ–પીતે હૈ.
* જૈન પુસ્તક ૧૨ મું અંક ૨૨ મે પત્ર ૫.