SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ પતિ. લક્ષ્મીવભાવ-પધિકાર. ધનને ઉપયોગમાં લેવાની ફરજ, 9 दानं भोगस्तथा नाशः स्याद् द्रव्यस्य गतित्रयम् । यो न दत्ते न भुङ्क्ते च तृतीया तद्गतिर्भवेत् ॥ २ ॥ દાન (કાઇને આપવું), ભાગ (પાતે ભેગવવું) અને નાશ આમ ધનની ત્રણ ગતિ થાયછે, માટે જે મનુષ્ય કાઇને આપતા નથી અને પેાતે ભાગવત નથી તેના ધનની ત્રીજી ગતિ (નાશ) થાયછે. ૨. ધનની ઉત્તમ ગતિ દાનજ છે. आयासशतब्धस्य, प्राणेभ्योऽपि गरीयसः । गतिरेकैव वित्तस्य, दानमन्या विपत्तयः ॥ ३ ॥ पार्श्वनाथचरित्र. પર સેકડા પ્રકારના પરિશ્રમેાથી મેળવેલું અને પ્રાણે! કરતાં પણ વધારે વહાલું એવા ધનની દાન એજ ઉત્તમ ગતિ છે. બાકી સવે વિપત્તિઓરૂપ છે. ૩. જે પેાતાના ઘરના ત્યાગ કરે તે બીજે ઠેકાણે કેમ ટકે ? पद्मं पद्मा परित्यज्य, स्वावासमपि या व्रजेत् । दिनान्ते सा कथं नाम, परस्थानेषु सुस्थिरा ॥ ४ ॥ ૪૪૧ सूक्तिमुक्तावली. જે લક્ષ્મી સાચ કાલે પોતાના નિવાસસ્થાનરૂપ કમળને પણ ત્યાગ કરીને ખીજે ઠેકાણે ચાલી જાયછે તે લક્ષ્મી, બીજાના સ્થાનમાં કેમ સુસ્થિર થાય? ( ટકે? ) ૪, લક્ષ્મી ચંચલ છે. वसन्ततिलका. आपगतं हससि किं द्रविणान्ध मूढ, लक्ष्मीः स्थिरा न भवतीति किमत्र चित्रम् | एतान्प्रपश्यसि घटाञ्जलयन्त्रचक्रे, रिक्ता भवन्ति भरिता भरिताश्च रिक्ताः ॥ ५ ॥ सुभाषितरत्नभाण्डागार.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy