________________
૪૪૦
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ —ભાગ ૨ જો.
૬૩ મીસ્વમાન બધિર 3
-
લક્ષ્મીની મંદ ગતિ. અનુષ્ટુપ્ (૨ થી ૪).
समायाति यदा लक्ष्मीर्नारिकेलफलाम्बुवत् ।
નવમ
લક્ષ્મી (ધનહિ) કોઇની થઈ નથી, થતી નથી અને ભષ્યકાળમાં
એ
તાવવા અહીં પ્રયાસ કર્યા છે.'
લક્ષ્મીને સ્વભાવ એવા ચપલ છે કે તે કહિ' સ્થિરતા કરીને રહી શકતી નથી એટલે જો મનુષ્ય ધનના સદુપયોગ કરે અગર દાનમાં આપે” તે તે ધન તેના ઉપયેગનું ગણાય છે બાકીના ધનઉપર મમતા રાખવી વ્યર્થ છે. કારણકે જે ભાગવવામાં તથા દાનના ઉપયોગમાં ન આવે તે તે સંપત્તિને અવશ્ય નાશ થાયછે એટલે નદીમાં પૂર આવ્યું હોય તેમાંથી જો પાણી વધી જાય ને નદી બે કાંઠાઉપર ભરાઇ જાય તેા ઉપરનું પાણી તે તુર્તજ અન્યરસ્તે ચાલ્યું જાયછે અને માકીના જળના લેાકેા ઉપયોગ ન કરે તે તે ધીમે ધીમે સમુક્રમાં જઈ સમાઇ જાયછે પણુ સ્થિર રહેતું નથી તેવા લક્ષ્મીને સ્વભાવ છે. ઇત્યાદિ સમજવાસાજ આ અધિકારની ગોઠવણુ કરી છે.
विनिर्याति यदा लक्ष्मीर्गजमुक्तकपित्थवत् ॥ १ ॥ सुभाषितरत्नभाण्डागार.
wwwwwwww
નાળિએરમાં પાણી ક્યારે અને ક્યાંથી ભરાણ` એ જેમ પ્રત્યક્ષ જોવામાં આવતુ નથી તેમ લક્ષ્મી આવવા લાગેછે ત્યારે પ્રત્યક્ષ હેતુએ જોવામાં ન આવે એવી રીતે ભરાઇ જાયછે અને જયારે તે જવાની થાયછે ત્યારે હાથીએ ગળેલ કાઠ આપ્યું ને આખું તેની લાદ સાથે નિકળી જાયછે તેમાંથી ગભ કેવી રીતે અને ક્યાં ઉડી ગયા તેની ખખર પડતી નથી તેમ તે ક્યા કારણથી કેમ ઉડી ગઈ તેની ખખર પડતી નથી. ૧.
* હાથી કાઠું ખાઇ જાયછે પણ પુંઠદ્રારા તે તેવું ને તેવુંજ નીકળે છે વસ્તુત: તે કાઠામાં ગર્ભ રહેતા નથી. એ આશ્ચર્યની વાત છે. આમાં સમજવાનું એ છે કે જો ધનને સદુપયોગ ન થયા. તે કાઠામાંથી જેમ ગભ ઉડી જાયછે, તેમ લક્ષ્મી પશુ કુમાર્ગે ઉડી જાયછે. અને લક્ષ્મી મેળવતાં કરેલ પાપજ પેાતાને અવશ્ય ભાગવવું પડેછે એ હાંસલ છે.