SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ધનમમવમાચન અધિકાર. ૪૩૯ મનુષ્યજીવનને ઉંચા હેતુ પાર પાડવા સારૂં મનપર પરિચ્છેદ. દેશ અને ઇચ્છા રાખવી. મકુશ રાખવાની અને લાભના ત્યાગ કરવાની બહુ જરૂર છે. ૮. મરણની છેલ્લી ઘડીએ શક્ય (બાણુ) તુલ્ય ધનેા મનુષ્યને શુ' કરી શકે છે? शार्दूलविक्रीडित. निद्राछेदसवेदवान्धवजने सोद्वेगवैयोज्झितः, पथ्यका कथार्दितः परिजनै स्तन्द्रीभवन्क्षोभतः । भग्नंस्वास्थ्यमनोरथप्रियतमाषष्टब्धपादद्वयः, पर्यन्ते विवशः करोति पुरुषः किं शल्य तुल्यैर्धनैः ॥ ९ ॥ सूक्तिमुक्तावली.. (મનુષ્યની માંદગી વધવાથી) ઘણા ઉર્જાગરા કરવાથી ખાંધવ જન જ્યારે ખેદપામી જાય છે. (થાકી જાયછે.) દવા કરી કરીને ઉદ્વેગથી વૈદ્યલેાકાએ પણુ જેને છેડી દીધા છે. (એટલે હવે આ મનુષ્ય સાજો થશે નહિ એમ જણાવી તજી દીધા છે) તેમ પિરજના (આસપાસના લેાકેા) એ અમુક પથ્ય (નિરોગી) ભાજન કરશે. અમુક આધિના ક્વાથ (કાઢા) પીએ આમ વાતા કરી કરીને જેને પીડાયુક્ત કરી મૂક્યા છે અને મનમાં (હું મરી જઇશ ) એવા ક્ષેાલથી વારવાર જેનાં અંગામાં મૂર્છા આવી જાયછે. ( એટલે જીવ ઉંડા ઉતરી જાયછે) અને ઉપર મુજમ દવાએ લાગુ ન પડવાથી તથા દિન દિન રાગથી (શરીર ક્ષીણ થવાથી ) હવે મારા ધણી સાજો નહિ થાય એવી રીતે જેને સનાથ ભગ્ન થઈ ગયા છે એવી વ્હાલી સ્ત્રીએ જેના બે ચરણા પકડેલા છે એવા પુરૂષને તે વખતે (મૃત્યુને) પરવશ થઈને શલ્યતુલ્ય દુઃખ આપવાવાળાં ધનેા (હાય મારૂં ધન, મારાં પશુઓ, મ્હારાં ભૂષણે, મ્હારાં વસ્ત્રા, એમ દુઃખ આપનારાં) થી શું કરી શકે છે? અર્થાત્ કાંઇ નહિ. ૯. ધનમમત્વથી જેટલી જેટલી હાનિ છે તેનું વર્ણન ટુકમાં પણ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે તે હુવે તેવિષે વિશેષ કહેવાની જરૂર નહિ ધારતાં લક્ષ્મી ચંચળ હાવાથી અચળ રહેવી એ શકા જેવું છે તે સમજાવવા આ ધનમમત્વમાચનાધિકારની સમાપ્તિ કરી છે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy