________________
રĂાજ છે. તેવી રીતે જૈતશાસનના સત્ય સિદ્ધાંતો ગમે ત્યાં હાય તાપણુ તે જૈનશાસનના સત્ય સિદ્ધાંતેજ છે. તેને અન્ય શાસનને સસગ થયે માટે તે જૈનશાસનના સત્ય સિદ્ધાંતેા નથી એમ કહી શકાશે નહિ અને તેથી આ સગ્રહની અંદર આપણા શાસનને અનુસરનારા દાખલાઢલીલે ગમે તે વર્ગના આગમમાંથી લેવામાં જરા પણ સંકોચ રાખવામાં આવ્યે નથી અને એમ કર્યુ છે. એજ વાજબી છે એવી રીતે નિષ્પક્ષપાત અંતઃકરણમાં સહૃદય ગુણીજને બરાબર સમજેછે.
ઉપર જણાવેલાં કારણેાથી તથા ધમ પરની ઉંચા પ્રકારની શ્રદ્ધાથી આ પુસ્તકને અહાર પાડવામાં ધર્મપ્રેમી જૈનભાઇએતરફથી બહુ સારી
મદદ મળી છે.
જુનાગઢ સ્ટેટમાં એક સારો અધિકાર ભોગવતા શ્રીયુત સુખલાલ કેવળદાસ વહીવટદાર સાહેબ કે જેએ અમદાવાદના વતની છે અને ધાર્મિક-પરોપકારી કાર્યોમાં સંગીન મદદ અને તે કઈ પણ જાતને! દેખાવ કર્યા વગરજ એટલે ગુદાનની રીતે કરનારા છે તેમણે આ પુસ્તકના અને ભાગમાં પૂરતી મદદ આપી છે તથા ખીજાએ પાસે અપાવી છે અને એવી રીતે પેાતાનું સહિત્યપ્રેમીપણું દેખાડી આપ્યું છે.
જામનગરના રહીશ શેઠે લાલજીભાઇ રામજીભાઈએ પણ આ પુસ્તકની પ૧ નકલ ખરીદી તેમાંથી માત્ર દશ નકલ પોતે રાખી આકીની ૪૧ નકલા સાહિત્યપ્રકાશક મડળને અણુ કરી છે કે જે મંડળતરથી આ પુસ્તકને લગતી સઘળી વ્યવસ્થા થાય છે તથા એક પુસ્તકાલય પણ ખેાલવામાં આવ્યું છે એ મડળમાં તેઓ લાઈફ્ મેમ્બર થયા છે તથા પુસ્તકાલયની સગવડ ખાતર પોતાના કમજાનું મકાન કંઈ ભાડા વગરજ વાપરવા આપેલ છે અને પુસ્તકા રાખવામાટે એક કમાટ પણ મડળને અણુ કરેલ છે.
આ પુસ્તકના પ્રથમ વિભાગ ચગ્ય મદદ કરી છપાવી આપનાર માંગરેળના શેઠ મકનજી કાનજીભાઇએ આ વિભાગની પણ ૨૫ નકલા ખરીદીને તેમાંથી ૨૦ પુસ્તક મંડળને પાછાં અણુ કર્યા છે. એટલુંજ નહિ પણ તેઓએ આ મંડળના ફૂલપ્રમાણે પહેલા ભાગ બહાર પાડવામાં મદદ કરેલ છે, તેથી તેઓ સાહેબને પણુ મંડળના પેટ્ન મેંમર ગણવામાં આવેછે.
ચુડા રાણપુરવાળા શેઠ ઉજમશી પુરૂષાત્તમભાઈએ મંડળને રૂા. ૫૦ પચ્ચાસ આપ્યા છે, તેથી તેમને લાઇક્ મેખરમાં ગણ્યા છે.
કાર’જાવાળા શેઠ મેાતીચંદ શામજીએ ગ્રાડુકા કરી દેવામાં શ્રમ લીધે છે અને ધેારાજી, ધેાળ તથા લતીપુરના સંઘે આ પુસ્તક બહાર પાડવામાં ઉત્સાહપૂર્વક મદદ કરી છે અને પ્રેાલના સંઘે મંડળની મદદમાટે રૂા. ૨૫ પચ્ચીશ તથા ધેારાજીના સંઘે રૂ. ૩૫ અપણુ ર્યા છે.