SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ w ૧૭૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સક્ષમ પણ જેના ઉપર પિતાનું સ્વામિત્વ નથી તેના ઉપર પિતાની ખરાબ નિકાને વશ્ય થઈ પિતાનું સ્વામિત્વ સ્થાપવાનો વિચાર કરે એ પણ મહા પાપ છે. બીજાઓનું ધન વિગેરે તેને છેતરીને અથવા બળાત્કારથી લેવું એ મોટામાં મેહટે અધર્મ છે અને તેનાથી દૂર રહેવું એ ધમને ખરે માર્ગ છે અને તેથી જે વસ્તુમાં અન્યનું સ્વામિત્વ છે તેવી વસ્તુ-દ્રવ્ય ન લેવામાં કેવા કેવા ફાયદા (યશ, કીર્તાિ, ગુણ, આનંદ) છે તે બતાવવામાટે આ અધિકારનો આરંભ કરવામાં આવ્યું છે. પદ્રવ્યને ત્યાગ કરવાથી થતા ફાયદા. મનુષ્કા. यदा सर्वम्परद्रव्यम्बहिर्वा यदि वा गृहे। . अदत्तं नैव गृह्णाति, ब्रह्म सम्पद्यते तदा ॥१॥ જ્યારે સઘળું પરાયું ધન બહાર હોય અથવા ઘરમાં હોય તે આંખ્યા સિવાય જ નહિ ત્યારે તે મનુષ્ય બ્રહ્મને પ્રાપ્ત થાય છે. અર્થાત બહાર પડેલું હોય કે ઘરમાં હોય તે પણ પોતાની મેળે લેવું અગ્ય છે. ૧. વળી– ઉપનાતિ (૨ થી ૪). पीडा न दुःखं न परापवादो, न चापकीर्त्तिर्न दरिद्रता च । नैवावहेला न कलङ्कपङ्को, भवेन्नरस्य त्यजतोऽन्यवस्तु ॥ २ ॥ બીજાની વસ્તુને ત્યાગ કરનાર પુરૂષને પીડા, દુઃખ, પરાપવાદ, અપકીર્તાિ, દરિદ્રતા, તિરસ્કાર અને કલંકને લેપ આવતું નથી. ૨. તથા– विशुद्धिसिद्धिस्थिरबुद्धिलक्ष्म्यः, कीर्तिर्युतिः प्रोन्नतिशर्मसङ्गः। वर्मापवर्गादिसुखानि पुंसां, भवन्त्यदत्तस्य पराङ्मुखानाम् ॥ ३॥ અદત્તયાગી પુરૂષને વિશુદ્ધિ, સિદ્ધિ બુદ્ધિની સ્થિરતા, લક્ષ્મી, કીરિ, કાન્તિ, ઉન્નતિ કલ્યાણકારક પદાર્થોને સમાગમ અને સ્વગમેક્ષાદિ સુખે થાય છે (પિતાની મેળે પ્રાપ્ત થાય છે). ૩.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy