SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. અદત્તયાગગુણ-અધિકાર. નહાવાં ગીત નહિ ગાવાની ભલામણ. ', મારૂં સાનાનું છે એન્ડ્રુ રે, છેલછખીલા છે.ગાળા ”—એ રાગ. ગીત નારાં નવ ગાઈએ ; 99 જેની અંદર અથ નઠારા, સુણી સુણીને સત્ય વિચાર, જેમાં નહિ નીતિના સ્વાદુરે, ખાઈએ તે તા મવાદરે, શિદ સુખ દુખવીએ ઠાલુંરે, વિપરીત મતિને તે વહાલુંરે, એવાં શીખવે ગીત સુતાનેરે, ધિક! તેવાં માતપિતાનેરે, સારા જન તેા શરમાયરે, એ તા સુણતાં ઉઠી જાયરે, એ તે માતા પિતાના વાંકરે, એ તે જાણા આડા આંકરે, જો સાનું સારૂં ધારારે, નવ રાખેા ચાલ નઠારારે, જેમાં હાયશ્વિરનું નામરે, પણ અનીતિ ઠામેા ડામરે, 99 "" 人事 ,, ,, د. ,, "" د, .. ,, ,, "" દલપત. સારાં ગીત ગાવાને નમુના મતાવી, નઠારાં ગીત ન ગાવાં તેની ભલામણુ કરી આ સભ્યગીત અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. 888&;& – બન્નત્યાન૩ળષિવગર. 3 - ૧૬૯ ખીજું વ્રત પૂર્ણ થતાં ત્રીજું વ્રત અનુત્તત્યાગગુણુનું વિવરણ કરવાની જરૂર છે. કારણકે મનુષ્ય ચગ્ય વાણીવાળા છતાં તેના આચરણમાં અચેાગ્યપણું હાય તે તેની વાણીની ચેાગ્યતા માત્ર ફારસજેવીજ ગણાયછે. માટે આચરણની ચગ્યતા અતિ આવશ્યક છે. ધારી, વ્યભિચાર વગેરે દુરાચરણા મનુષ્યજીવનને હલકામાં હલકી સ્થિતિપર લાવી મૂકેછે અને દુર્ગતિનાં દ્વારાને ખુલ્લાં કરી આપેછે. તેથી તેવા દુરાચારોથી દૂરજ રહેવું જોઇએ એટલુંજ નહિ રર
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy