________________
વ્યાખ્યામાં ભાયિાએ શહણામ શો, ફટપીટ કરવી એ નકામી અને અયોગ્ય છે તેમ મરનારનું તેથી કંઈ હિત નથી એમ જણાવી મૃતભેજન કરવાને આવેલ જનસમૂહને સમજાવવા અને હવે પછી તે અધિકાર લેવા આ અવસાને ચિતધૈર્ય ત્યાગ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
[ Bતમોનન-ધવાર. મુદ
છે એક કુટુંબમાંથી જ્યારે મનુષ્યની હાનિ થાય છે ત્યારે તે હાનિની ઉપર છે. બીજી હાનિ તેની પાછળ જમણવારમાં ખર્ચ કરીને વહોરવામાં આવે છે. આનંદ ઉત્સવના પ્રસંગમાં જમણવારે શોભે છે પણ આવા શોક અને દુઃખના પ્રસંગોમાં જમણવારે કરી મિષ્ટાને ઉડાડવાં એ તો મનુષ્યત્વને વિસારે પાડવા જે બનાવ છે એમ જણાવવા આ અધિકાર આરંભ કર્યો છે.
મનમાં કંપારી છૂટે તેવું કરાતું ભજન
(રાગ ઉપર પ્રમાણે). રે રાજેશ્રી! ઊંચું ડાચું કરી જે જે જન જ્યાં મરે, રતાં જાતાં, ગળપાપડી ગટ્ટ ગળામાં ઊતરે–ટેક. જમી વાટે જાતાં વહુવારૂ, કંઈ વાત કરે “સાંભળ વારૂ, બાઈ જમણ હતું નહિ કંઈ સારું.”
રે રાજેશ્રી. ૧ બીજિએ તેણું તકરાર કરી, ત્યાં પાછી તે અબળા ઉચરી, વારૂ કઢિ તે ખૂબ ખરાબ ખરી.” એમ નિદા નારી અનેક કરે, શુણિ મનમાં બળિ કરનાર મરે ધોખા અંતરમાં ખૂબ ધરે. એક કેર કામની ફુટે છે, મિષ્ટાન્ન બિજીગમ લૂટે છે, કાગડા કુતરા જેમ ખુંટે છે. રે કકળ ચાલી રહિ એક બાજુ, બીજીગમ પકવાન્ન બને તાજે, દાનત દેખી દિલમાં ઝાઝું. એક કેર એય એય સાંભળિયે, બીજિંગમ લા લા શુણિયે, કહો આ ગાંડાઈ કેવી કહિયે?