________________
૦
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહું—ભાગ ૨ શૈ.
જ્ઞાનપ્રકાશની પ્રાપ્તિઆગળ સ’સારી સુખની ઝાંખપ. ૩૫ઞાતિ (૧૦-૬૬).
નવમ
',
सङ्गीतगfतानि च गायकानां, विलासिनीनां विलसद्विलासाः । नृत्यशस अर्तकनर्तनानि, ज्ञानस्य सौख्ये हि तृणोपमानि ॥ १० ॥ અલૈયા લાકાના સંગીતનાં ગીતે, વિલાસિની ( વેસ્સા) ના ચાભાયમાન એવા વિલાસા (કામચેષ્ટાઓ ) અને નૃત્યકળાને જાણનાર સુંદર નતક (નટ) લેાકેાના નાચા (નૃત્ય) આ બધા જ્ઞાનનાં સુખ આગળ ખરેખર તણુખરાખર છે. ૧૦.
જ્ઞાનજ સર્વે ઠેકાણે ઉપયોગી છે.
बन्धुः परो योऽत्र विदेशगानां धनं परं यो निजदेशगानाम् । मित्रं परं मुक्तिप्रदेशगानां, बोधं विबोधन्तु बुधास्तमेकम् ॥ ११ ॥ જે જ્ઞાન અત્ર વિદેશ ( પરદેશ) ગયેલ મનુષ્યના બધુ છે અને પેાતાના દેશમાં રહેલા માનવાનુ જે ઉત્તમ ધન છે, તેમ મુક્તિ (મેક્ષ ) ના પ્રદેશમાં ગયેલા નરનુ ઉત્તમ મિત્રરૂપ છે. તે એક જ્ઞાનનેજ વિદ્વાન પુરૂષા સંપાદન કરો. ૧૧
જ્ઞાનજ સર્વ રીતે સહાય કરેછે.
વા.
मोक्षप्रयाणे पृथुसार्थवाहः, प्रौढार्गला नारकपुःकपाटे ।
संसारपाथोनिधियानपात्रं, ज्ञानं जगत्यां गदितं जिनेशैः ॥ १२ ॥
જ્ઞાન તે મેાક્ષના પ્રયાણુમાં સા′વાડું (સાથે ચાલી સહાય કરનાર) રૂપ છે અને નરપુરી (યમપુરી) ના કમાડને બંધ રાખવામાં મજબૂત ભાગળરૂપ છે એટલે નરકના દરવાજાને ખુલ્લા થવા દેતું નથી તેમ વળી શ્રીજિનેશ્વર ભગવાને જગમાં જ્ઞાનનેજ સંસાર સમુદ્રના વહાણુરૂપી કહેલું છે, એટલે સંસારરૂપી સમુદ્રમાંથી મનુષ્યના ઉદ્ધાર કરી મેક્ષપુરીમાં લઈ જનારૂં જ્ઞાનજ છે એમ કહ્યું છે. ૧૨.
જ્ઞાનનું મળ. उपजाति.
कर्माणि गाढव गतानि तानि नृणां सदानेकभवार्जितानि ।
ध्वंसं न यान्तीह तपोभिरुग्रैर्ज्ञानं क्षणात्तान्यपि सहिणोति ॥ १३ ॥