SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહું-ભાગ ૨ ૉ. शीलवृत्तगुणधर्मरक्षणं, स्वर्ममोक्षसुखदानपेशलम् । कुर्वताक्षरमणं न तत्त्वतः, सेव्यते सकलदोषकारणम् ।। २२ ।। તથા— અમ सुभाषितरत्नसन्दोह. સ્વગ તથા મોક્ષસુખના દાન આપવામાં ચતુર એવા શીલવૃત્ત, (સદા ચરણ) ઉત્તમ ગુણા અને સદ્ધર્માનું રક્ષણ કરતા પુરૂષ નુગટું સેવતા નથી કારણકે વિચાર કરતાં જુગટું પરિણામે સર્વ દોષાનું કારણુજ છે, તેથી સજ્જના ધૃત કર્મના ત્યાગ કરેછે.) ૨૨. ણી વૃતના કમળ શક્તિ સામે ડાહ્યા પુરૂષની કરડી નજર. शार्दूलविक्रीडित भस्मस्नानमहात्रतं कतिपयश्री भ्रष्टसम्भावितं, सर्वावस्तलाघवकला कूटाक्षशिक्षात्मकम् | त्यांशापुनरुक्तहारणजगद्रोहं विवादास्पदं, दारिद्र्यस्य निमन्त्रणं किमपरं तिललायितम् ॥ २३ ॥ काव्यमाला गुच्छक अष्टम. દ્યતને લીધે કેટલાક શ્રીમત લેા લક્ષ્મી (ધન) થી ભ્રષ્ટ થઇ ભસ્મસ્નાનના મહાવ્રતને ધારણ કરેછે અર્થાત્ દ્યૂતને લીધે નિર્ધન થયેલા પેાતાનું મેહું જગ મતાવવામાં શરમાય છે જેથી શરીરમાં ભસ્મ લગાવી ખાવા થઇ જાયછે. વળી જુગાર સવ' પ્રકારની છેતરપીંડી કરવામાં હસ્તલાઘવ (હાથચાલાકી ) ની કળારૂપ અને અસત્ય પાસાની શિક્ષાવાળા છે માટેજ તેમાં ધનાદિની આશાથી પુનઃ ઉપર કહેલ વ્રતમાં હારી ગયેલ એવા જગત્ના મનુષ્યને કેાહુ કરનાર છે અને પરસ્પર વિવાદનું કારણ છે તેમજ દારિદ્ર (કગાલપણા ) તું નિમ ંત્રણ દ્યુત વિના બીજું શું હાઇ શકે? માટેજ દ્યૂતની રમતને ધિક્કાર પડા. ૨૩. જુગટાને ધો પાયમાલીના છે. એ ધંધામાં દેવ જેવા રાજા કે મેટા વ્યાપારીએ પણ પાયમાલ થયા છે એ વાંચકવર્ગથી અજાણ્યું હશે નહિ માટે તેને અગ્નિથી ખાળી તેની જવાળા ન લાગે તેમ દૂર ખસે. એ તમેને સમજુતી આપીને આ ઘૃતદેાષ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. ORGA
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy