________________
પરિચ્છેદ.
પરિગ્રહગ્રહુંણદોષ-અધિકાર
૪૫
ધનમાં, ધાન્યમાં, ક્ષેત્રમાં, ઘરમાં, સેાનામાં, રૂપામાં, મનુષ્યમાં, પશુઆમાં અને તામ્રક્રિધાતુએમાં મેહ થવાથી નવ પ્રકારે પરિગ્રß (વૃદ્ધિંગત ) થાયછે માટે વિદ્વાને તેમનું ( માતુ નષ્ટ થવા માટે) પ્રમાણુ ખાંધવું જોઇએ. ૭. ત્યાજ્ય વસ્તુમાં માહ ન કરવા, शार्दूलविक्रीडित.
साम्राज्यङ्कथमवाप्य सुचिरात्संसारसारम्पुन
स्वत्यक्त्वैव यदि क्षितीश्वरवराः प्राप्ताः श्रियं शाश्वतीम् । त्वम्प्रागेव परिग्रहान्परिहर त्याज्यान् गृहीत्वापि ते, माभूतिकमोदकव्यतिकरं सम्पाद्य हास्यास्पदम् ॥ ८ ॥
आत्मानुशासन.
ઉત્તમ રાજાએ ઘણી મહેનતે સંસારમાં સારરૂપ રાજ્યાદિ પ્રાપ્ત કરીને પાછા તેમને છોડીને શાશ્ર્વતી ( અચલ ) લક્ષ્મીને પામ્યા છે ( અર્થાત્ મેાક્ષ સુખ મેળવ્યું છે) તેથી હું ભાઈ તું ! ” તજવા લાયક પરિગ્રહાને ગ્રહણ કરીને તારા ભૌતિક (નાશવત) માં પ્રીતી મેળવીને હાસ્યનું સ્થાન ન થા. ૮. કેટલાક પુરૂષો એમ માને છે કે સ`સારી વસ્તુઓ ભાગવ્યા વિના વૈરાગ્યની પ્રાપ્તિ કે પરિગ્રહત્યાગ થતા નથી. એમ માનવામાં ખરેખર સમજણુ ક્રૂર જણાય છે કારણકે અનુભવ મેળવવાથી સત્ય ખખર પડેછે એ વાર્તા તે નિવિવાદ છે પણ અનુભવ ન મેળવ્યા હોય તે પણ શાસ્રશ્રવણુ તથા મ હાત્માના વચનદ્વારા પણ જ્ઞાન મળવા સંભવ છે.
એક અંધારા કુવા છે તેમાં પુષ્કળ કાંટા રહેલા છે તેમાં અનેક ઝેરી સપેર્યાં ફર્યા કરેછે તેમાં દૂરથી જોવાને લીધે જ્ઞાન થાયછે કે એ કુવામાં જવાથી જરૂર સુખની હાનિ છે એ દેખીતુ જણાઇ આવે છે છતાં તે અનુભવની જરૂર નથી. તે પ્રમાણે ભેગ લગવ્યાવિના વિષયાને ત્યાગ કરવામાં આવે તા ખરેખર રીતે બહુજ ઉત્તમ છે એ સમજાવી હુવે પરિગ્રહ ગ્રહણ કરવામાં દોષ છે તે બતાવવા આ પરિગ્રહત્યાગગુણ અધિકારની સમાપ્તિ કરી છે.
મેળવવા
સાન
૫૪
IRA
→ *. અિહપ્રદળતોષ-અધિ. :
S
જેમ જેમ લોકોની પરિગ્રહમાં આસક્તિ વધતી જાય તેમ તેમ તેમના અનુયાયી નિ ંદા, વેર, ઇર્ષ્યા, દભ, માહુ, માન વિગેરે એકઠા થઇ મનુ