SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. પરિગ્રહગ્રહુંણદોષ-અધિકાર ૪૫ ધનમાં, ધાન્યમાં, ક્ષેત્રમાં, ઘરમાં, સેાનામાં, રૂપામાં, મનુષ્યમાં, પશુઆમાં અને તામ્રક્રિધાતુએમાં મેહ થવાથી નવ પ્રકારે પરિગ્રß (વૃદ્ધિંગત ) થાયછે માટે વિદ્વાને તેમનું ( માતુ નષ્ટ થવા માટે) પ્રમાણુ ખાંધવું જોઇએ. ૭. ત્યાજ્ય વસ્તુમાં માહ ન કરવા, शार्दूलविक्रीडित. साम्राज्यङ्कथमवाप्य सुचिरात्संसारसारम्पुन स्वत्यक्त्वैव यदि क्षितीश्वरवराः प्राप्ताः श्रियं शाश्वतीम् । त्वम्प्रागेव परिग्रहान्परिहर त्याज्यान् गृहीत्वापि ते, माभूतिकमोदकव्यतिकरं सम्पाद्य हास्यास्पदम् ॥ ८ ॥ आत्मानुशासन. ઉત્તમ રાજાએ ઘણી મહેનતે સંસારમાં સારરૂપ રાજ્યાદિ પ્રાપ્ત કરીને પાછા તેમને છોડીને શાશ્ર્વતી ( અચલ ) લક્ષ્મીને પામ્યા છે ( અર્થાત્ મેાક્ષ સુખ મેળવ્યું છે) તેથી હું ભાઈ તું ! ” તજવા લાયક પરિગ્રહાને ગ્રહણ કરીને તારા ભૌતિક (નાશવત) માં પ્રીતી મેળવીને હાસ્યનું સ્થાન ન થા. ૮. કેટલાક પુરૂષો એમ માને છે કે સ`સારી વસ્તુઓ ભાગવ્યા વિના વૈરાગ્યની પ્રાપ્તિ કે પરિગ્રહત્યાગ થતા નથી. એમ માનવામાં ખરેખર સમજણુ ક્રૂર જણાય છે કારણકે અનુભવ મેળવવાથી સત્ય ખખર પડેછે એ વાર્તા તે નિવિવાદ છે પણ અનુભવ ન મેળવ્યા હોય તે પણ શાસ્રશ્રવણુ તથા મ હાત્માના વચનદ્વારા પણ જ્ઞાન મળવા સંભવ છે. એક અંધારા કુવા છે તેમાં પુષ્કળ કાંટા રહેલા છે તેમાં અનેક ઝેરી સપેર્યાં ફર્યા કરેછે તેમાં દૂરથી જોવાને લીધે જ્ઞાન થાયછે કે એ કુવામાં જવાથી જરૂર સુખની હાનિ છે એ દેખીતુ જણાઇ આવે છે છતાં તે અનુભવની જરૂર નથી. તે પ્રમાણે ભેગ લગવ્યાવિના વિષયાને ત્યાગ કરવામાં આવે તા ખરેખર રીતે બહુજ ઉત્તમ છે એ સમજાવી હુવે પરિગ્રહ ગ્રહણ કરવામાં દોષ છે તે બતાવવા આ પરિગ્રહત્યાગગુણ અધિકારની સમાપ્તિ કરી છે. મેળવવા સાન ૫૪ IRA → *. અિહપ્રદળતોષ-અધિ. : S જેમ જેમ લોકોની પરિગ્રહમાં આસક્તિ વધતી જાય તેમ તેમ તેમના અનુયાયી નિ ંદા, વેર, ઇર્ષ્યા, દભ, માહુ, માન વિગેરે એકઠા થઇ મનુ
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy